- આપણું ગુજરાત
Ahmedabad માં માતા પિતા જ બાળકો સાથે કરાવતા હતા ભિક્ષાવૃત્તિ, પોલીસે અટકાયત કરી…
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં ભિક્ષાવૃત્તિ કરાવનાર માતા-પિતા સામે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પાંચ થી આઠ વર્ષના બાળકો પાસે માતા-પિતા ભિક્ષાવૃત્તિ કરાવતા હતા. શહેરના પાંજરાપોળ અને ચાંદખેડા પાસેથી બાળકો મળી આવતા માતા પિતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે માતા-પિતાની…
- સ્પેશિયલ ફિચર્સ
દરરોજ Mukesh Ambani કેટલી કમાણી કરે છે?આંકડો સાંભળીને આંખો પહોળી થઈ જશે…
દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી (Mukesh Ambani) માત્ર ભારત જ નહીં પણ એશિયાના રિચેસ્ટ બિઝનેસમેન છે. મુકેશ અંબાણીની નેટવર્થ આશરે 116 અબજ ડોલરની છે અને તો બ્લુમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર હાલમાં તેઓ…
- નેશનલ
અયોધ્યામાં હાર બાદ પ્રથમ વાર સામે આવી કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shah ની પ્રતિક્રિયા, કહી આ વાત…
બાદશાહપુર : હરિયાણામાં ચૂંટણી પ્રચાર માટે હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે જોરદાર રેલીઓ કરી રહ્યા છે. ગુરુગ્રામના બાદશાહપુર વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહ…
- આપણું ગુજરાત
Panchmahal માં ગૌવંશ તસ્કરીના કિસ્સા વધ્યા, પગલાં લેવા રહીશોની માંગ…
ગોધરાઃ પંચમહાલ(Panchmahal)જિલ્લામાં ગૌવંશની ગેરકાયદે હેરાફેરી તેમજ તસ્કરીની ઘટના વધી રહી છે. એક માસ પૂર્વે ગોધરા શહેરના કનેલાવ આશ્રમ પાસેથી ગૌ તસ્કરીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે વધુ એકવાર ગોધરા શહેરના બામરોલી રોડની દ્વારકા નગર સોસાયટીમાં આજે વહેલી…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર; 2 આતંકી ઠાર, 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ…
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે અને એક અધિકારી સહિત કુલ 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોએ દેવસર વિસ્તારના આદિગામને ઘેરી લીધું હતું અને…
- આપણું ગુજરાત
દ્વારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: ઘટનાસ્થળે જ સાતનાં મોત- મૃત્યુઆંક વધવાની શક્યતા…
દ્વારકા: દ્વારકામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. દ્વારકા હાઈવે પર બરડિયા નજીક એક બસ અને કાર વચ્ચે ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં સાત લોકોના જ ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે, જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની…
- સ્પોર્ટસ
આઇપીએલના ક્રિકેટરો પર બીસીસીઆઇની ધોધમાર ધનવર્ષા…
નવી દિલ્હી: બીસીસીઆઇના સેક્રેટરીપદ પરથી વિદાય લઈ રહેલા અને આઇસીસીના નવા ચૅરમૅન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જય શાહે શનિવારે જાહેરાત કરી હતી કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમનાર દરેક ખેલાડીને હવે સંબંધિત ફ્રૅન્ચાઇઝી તરફથી મળતા કૉન્ટ્રૅક્ટ મની ઉપરાંત પ્રત્યેક મૅચ રમવાની…
- નેશનલ
પંજાબમાં નહિ ચાલે કંગનાની ફિલ્મ ઈમરજન્સી…
નવી દિલ્હી: બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી (Emergency) કે જે તેની રિલીઝ પહેલા વિવાદોમાં ફસાયેલી હતી, તે હવે પંજાબમાં રિલીઝ થશે નહીં. શનિવારે મળેલી શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ની આંતરિક સમિતિએ આ નિર્ણય લીધો છે. શિરોમણી ગુરુદ્વારા…
- ઇન્ટરનેશનલ
હિઝબુલ્લાહે હસન નસરલ્લાહના મોતની કરી પૃષ્ટી: ઈજરાયલી સેનાએ કહ્યું અમે સફળ…
બેરુત: લેબનીઝ જૂથ હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહનું શુક્રવારે ઇઝરાયલી હુમલામાં મોત થયું છે. હિઝબુલ્લાહના એક નિવેદનમાં પુષ્ટિ કરી કે તેના નેતા હસન નસરાલ્લાહની હત્યા કરી દેવામાં આવી છે. ઈઝરાયેલી સેનાએ પણ હુમલાના થોડા સમય બાદ હસન નસરાલ્લાહના મોતનો દાવો કર્યો…
- આમચી મુંબઈ
મને શું મળશે એની ચિંતા કરતો નથી: એકનાથ શિંદે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવો દાવો કર્યો છે કે શિવસેના, ભાજપ અને એનસીપીની મહાયુતિને વિધાનસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મળશે. અસલી શિવસેના તરીકે લોકોએ સ્વીકાર કર્યો હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં શિવસેનાનો સ્ટ્રાઈક…