- આપણું ગુજરાત
મહુવામાં વીજ શોક લાગવાથી સિંહનું મોત: વન વિભાગે કરી એકની ધરપકડ…
મહુવા: ગુજરાતમાં થોડા દિવસો પૂર્વે રેલવેની અડફેટે મોત થયા બાદ હાઇકોર્ટે ફટકાર લગાવી હતી. ત્યારે આજે ફરી એકવાર સિંહના મોતના સમાચાર મળી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાના સિમ વિસ્તારમાં વીજ શોકથી સિંહની મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ…
- આપણું ગુજરાત
ગીર ફાઉન્ડેશન ઉજવશે તા. 2 થી 8 ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’
નાગરિકોમાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર પ્રતિ વર્ષ ‘ગીર‘ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા તા 2થી 8 ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. આ પણ વાંચો :જ્યારે ગીરના જંગલમાં સિંહ સામે આવી ગયેલો ત્યારે શિવભદ્રસિંહજી…. દર…
- આપણું ગુજરાત
સરકારનો ખેડૂતોને ટેકો – મગફળી, મગ, અડદ અને સોયાબીનની ક્યારથી થશે ખરીદી ? શું છે ભાવ ?
ગાંધીનગરમાં ગત 26મી એ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે…
- આમચી મુંબઈ
‘હિંદુ મતદારોમાં ફૂટ પાડો, મુસ્લિમ મતો તો ખિસ્સામાં છે જ’: રિજિજુએ કોના પર સાધ્યું નિશાન?
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ‘વિજય સંકલ્પ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લઘુમતિ સમુદાય ખાતાના કિરેન રિજિજુએ પણ ભાગ લીધો હતો. દાદરમાં આવેલા ભાજપના કાર્યાલયમાં યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં રિજિજુએ ભાગ લીધો એ દરમિયાન તેમણે કૉંગ્રેસ સહિતના…
- નેશનલ
હરિયાણે કી છોરીયાઁ, છોરો સે કમ હૈ કે ? વિધાનસભા ચૂંટણીમાં 101 મહિલાઓ મેદાનમાં !
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં કુલ 101 મહિલાઓ ચૂંટણી લડી રહી છે. આ સંખ્યા 2014 અને 2019ની ચૂંટણી કરતાં ઘણી ઓછી છે. વર્ષ 2014માં કુલ 116 મહિલાઓએ વિધાનસભાની ચૂંટણી લડી હતી જ્યારે વર્ષ 2019માં…
- નેશનલ
સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી: MUDA મામલામાં મુખ્ય પ્રધાન સામે EDએ નોંધ્યો કેસ…
બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા સામે કેસ દાખલ કર્યો છે. ગયા સપ્તાહે જ કર્ણાટકના લોકાયુક્તે રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ મામલો…
- નેશનલ
મણિપુર પર પ્રથમ ધ્યાન આપો: મલ્લિકાર્જુન ખડગેનો અમિત શાહ પર વળતો પ્રહાર…
નવી દિલ્હી: મલ્લિકાર્જુન ખડગે અને અમિત શાહે જમ્મુમાં જાહેર રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કૉંગ્રેસના નેતાની ટિપ્પણીને મુદ્દે એકબીજા સાથે શાબ્દિક યુદ્ધ છેડ્યું છે. આ પણ વાંચો : અયોધ્યામાં હાર બાદ પ્રથમ વાર સામે આવી કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit…
- સ્પોર્ટસ
ઇરાની કપઃ રણજી ચેમ્પિયન મુંબઇ અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે આવતીકાલે મુકાબલો…
લખનઉઃ રણજી ચેમ્પિયન મુંબઈ અને રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ મંગળવારથી લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં ઈરાની ટ્રોફીમાં સામ સામે ટકરાશે. આ મેચ પહેલા મુંબઈને જોરદાર ફટકો પડ્યો છે. તેમનો ઓલરાઉન્ડર મુશીર ખાન તાજેતરમાં માર્ગ અકસ્માતમાં ઈજાને કારણે મેચમાંથી બહાર…
- આમચી મુંબઈ
140 ખાસ મહેમાન પહોંચ્યા Mukesh Ambani-Nita Ambaniના ઘરે… આ રીતે કરાયું સ્વાગત…
મુંબઈઃ નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશને રવિવારે સાંજે ‘યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ’ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. અહીંના કાર્યક્રમમાં જાણીતા ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક મેડલ વિજેતાઓ પહોંચ્યા હતા, જેમાં નીરજ ચોપરા, મનુ ભાકરનો પણ સમાવેશ થાય છે. નીતા અંબાણીએ આ કાર્યક્રમમાં કહ્યું…