- નેશનલ
‘હવે તો કીડી પણ મધમાખીને શીખવવા લાગી છે કે…’ હરભજને આવું કોના વિશે કેમ કહ્યું?
નવી દિલ્હી: ઑફ-સ્પિનર હરભજન સિંહ શાનદાર કરીઅર દરમ્યાન ભારતનો મૅચ-વિનર તો હતો જ, તે સ્પષ્ટવક્તા તરીકે પણ જાણીતો છે. તે રમતો ત્યારે મીડિયામાં તેની ઓળખ ‘દૂસરા કિંગ’ અને ‘ટર્બનેટર’ તરીકે અચૂક થતી હતી. બે વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી અને…
- આપણું ગુજરાત
Bhavnagar માં પિતાના તેરમા બાદ શાળાએ જતી પુત્રીનું અકસ્માતમાં નિધન, પરિવાર શોકમાં…
ભાવનગર : ગુજરાતના ભાવનગરમાંથી(Bhavnagar)એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 15 દિવસમાં અલગ-અલગ કારણોસર પિતા-પુત્રીના મોત થયા હતા. જીલ બારૈયા, જે NEETની તૈયારી કરી રહી હતી. જે સ્કૂટર લઈને ઘરેથી સ્કૂલથી જઈ રહી હતી ત્યારે તેનો કાર સાથે અકસ્માત થયો…
- મનોરંજન
રાહા કપૂરને કયા ગીત પર ડાન્સ કરવાનું પસંદ છે, મમ્મી આલિયાએ કર્યો ખુલાસો…
બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) પોતાની સુંદરતા અને ક્યુટનેસથી લોકોના દિલ જિતી જ રહે છે અને હાલમાં તે પોતાની આગામી ફિલ્મ જિગરાને લઈને પણ લાઈમલાઈટમાં છે. એક્ટ્રેસ અલગ અલગ પ્લેટફોર્મ પર અને જગ્યાઓ પર જઈને પોતાની ફિલ્મનું પ્રમોશન કરે…
- આમચી મુંબઈ
વ્યાજદર ઘટ્યા ન હોવા છતાં ઓટો, રિઅલ્ટી અને બેન્ક શેરોમાં તેજી કેમ આવી?
નિલેશ વાઘેલા મુંબઈ: સામાન્ય આરબીઆઇ જ્યારે વ્યાજદરમાં ઘટાડો કરે ત્યારે ઓટો, રિઅલ્ટી અને બેન્ક જેવા રેટ સેન્સિટીવ શેરોમાં તેજી આવતી હોય છે, કારણ કે તેમને માટે તાત્કાલિક લાભની સંભાવના વધી જાય છે. જોકે, સતત દસમી વખતે રિઝર્વ બેન્કે વ્યાજદર યથાવત…
- આમચી મુંબઈ
હરિયાણાનાં ચૂંટણી પરિણામોની MVA પર અસર: રાઉતે કોંગ્રેસની ટીકા કરી…
મુંબઈ: હરિયાણામાં પરાજય માટે કોંગ્રેસનો વધુ પડતો આત્મવિશ્વાસ જવાબદાર હોવાનું સૂચવતા ‘ઈન્ડિયા’ બ્લોકના સાથી પક્ષ શિવસેના (યુબીટી)એ કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો કે નબળા વિસ્તારોમાં કોંગ્રેસ સાથી પક્ષો પર આધાર રાખે છે, પરંતુ જ્યાં તેમનો પગ મજબૂત છે એવા ગઢ…
- આમચી મુંબઈ
રોહિત શર્મા જે બ્લ્યુ કારમાં મુંબઈના રસ્તા પર ફરવા નીકળ્યો એની કિંમત જાણો છો?
મુંબઈ: ભારતની ટેસ્ટ અને વન-ડે ટીમનો કૅપ્ટન રોહિત શર્મા પોતાની લમ્બોર્ગિની કારમાં મુંબઈના કેટલાક રસ્તાઓ પર ફરવા નીકળવાને કારણે ન્યૂઝમાં ચમકી ગયો છે. રોહિત તાજેતરમાં મુંબઈમાં એક પ્રૅક્ટિસ-સેશન બાદ પાછો આવી રહ્યો હતો ત્યારે તે બ્લ્યુ રંગની જે લમ્બોર્ગિની કારમાં…
- આપણું ગુજરાત
Gujarat માં સરકારી મેડિકલ કોલેજના તબીબોના વેતનમાં 55 ટકા સુધીના વધારાની જાહેરાત…
ગાંધીનગર : ગુજરાતના(Gujarat) સરકારે તબીબી શિક્ષકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરીને સરકારી કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા કરાર આધારિત વર્ગ-1 અને વર્ગ-2ના તબીબી શિક્ષકોને અપાતા માસિક વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત કરાર આધારિત તબીબી શિક્ષકોને માસિક વેતનમાં…
- આમચી મુંબઈ
નવી મેટ્રોના ‘ધાંધિયા’: સહાર રોડ સ્ટેશન નજીક મેટ્રો ખોટકાઈ, પ્રવાસીઓમાં નારાજગી…
મુંબઈ: મુંબઈગરાની જાહેર પરિવહન સેવાને સુધારવા માટે પ્રશાસન દ્વારા એક પછી એક મેટ્રો લાઈનને શરુ કરી રહી છે, ત્યારે હમણા ચાલુ કરવામાં આવેલી મેટ્રો થ્રી માટે ચોંકાવનારા સમાચાર છે. ઉદ્ધાટન પછીના સોમવારે મેટ્રો શરુ કરવામાં આવ્યા પછી મેટ્રોમાં ટેક્નિકલ સમસ્યા…
- ટોપ ન્યૂઝ
PM Modi નો કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસ ભાગલા પાડો અને સત્તા મેળવવાની ફોર્મ્યુલા પર કાર્યરત…
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) હરિયાણામાં ભાજપની જીત બાદ આજે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ બુધવારે કહ્યું હતું કે જ્યારે મુસ્લિમોની જાતિની વાત આવે છે ત્યારે કોંગ્રેસનું મોં બંધ થઈ જાય છે. પરંતુ જ્યારે હિન્દુ…