- સ્પેશિયલ ફિચર્સ
40 વર્ષ બાદ દિવાળી પર બનશે શુભ યોગ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પિરીયડ…
દિવાળીના તહેવારને ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને એટલે જ દિવાળીની તૈયારીઓ એકદમ પૂરજોશમાં ચાલી રહી છે. આ વખતે 31મી ઓક્ટોબરના ગુરુવારે દિવાળી ઉજવાશે અને આ વખતની દિવાળી જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની રહેશે. દિવાળીના દિવસે માતા ગૌરી, ભગવાન ગણેશ,…
- સ્પોર્ટસ
‘રોહિતે ટી-20 વાળી માનસિકતા છોડવી જોઈએ’…કયા ભૂતપૂર્વ ક્રિકેટરે કેમ કહ્યું આવું કૅપ્ટન વિશે?
પુણે: રોહિત શર્માના સુકાનમાં ભારતની ટી-20 ટીમે હજી ચાર મહિના પહેલાં ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો ત્યારે રોહિતની ખૂબ વાહ-વાહ થઈ હતી. એ યાદગાર ચૅમ્પિયનપદ સાથે રોહિતે ટી-20 ઇન્ટરનૅશનલ ફૉર્મેટને ગુડબાય પણ કરી હતી, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનું…
- આમચી મુંબઈ
આદિત્ય બાદ હવે સંજય રાઉતે રેલવે પ્રધાનને ઝાટ્ક્યા, કહ્યું કે મુંબઈ કરો…
મુંબઈઃ મુંબઈના બાન્દ્રા ટર્મિનસ ખાતે થયેલી દોડભાગમાં નવ જણ ઘાયલ થયાની અને બે જણ ગંભીર હોવાની ખબરે રેલવે વિભાગને સાબદી કરી દીધી છે. દિવાળીના સમયે લોકો લાખોની સંખ્યામાં પોતાના શહેર કે રાજ્યમાં જતા હોવાથી ટ્રેન અને બસ સ્ટેશનો પર ભારે…
- આમચી મુંબઈ
શરદ પવારની પાર્ટીએ બીજા લિસ્ટમાં 22 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી આપી ટિકિટ…
Maharashtra Elections 2024: શરદ પવારની આગેવાની હેઠળની NCP(SP)એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. પાર્ટીએ તેની યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ રાજ્યની એરંડોલ વિધાનસભા બેઠક પરથી સતીશ અન્ના પાટીલ પર વિશ્વાસ વ્યક્ત…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યાકાંડમાં મોટો ખુલાસો, પોલીસે જણાવ્યું કોણ છે કેસનો વોન્ટેડ આરોપી…
Baba Siddique Murder News: એનસીપીના વરિષ્ઠ નેતા (NCP Leader) બાબા સિદ્દીકી (Baba Siddique Murder Case) હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. આ મર્ડર કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે (Mumbai crime branch) અનમોલ બિશ્નોઈને (Anmol Bishnoi) વોન્ટેડ આરોપી બતાવ્યો છે. મુંબઈ પોલીસની તપાસ…
- ઇન્ટરનેશનલ
ઈરાનમાં ઈઝરાયેલના હુમલામાં બે સૈનિકના મોત, સૈન્ય ઠેકાણાઓ ધ્વસ્ત…
Iran Israel War: ઈઝરાયેલે ઈરાન પર શનિવાર હુમલો કર્યો છે. ઈઝરાયેલે આ હુમલામાં ઈરાનના સૈન્યને નિશાન બનાવ્યા છે. આ હુમલા બાદ ઈઝરાયલે નિવેદન પણ જાહેર કર્યું છે. ઈઝરાયેલે કહ્યું, તેમના પર છેલ્લા સમયથી ઈરાન અને તેના સહયોગીઓ તરફથી સતત હુમલા…
- નેશનલ
શું 1 નવેમ્બરથી ફોનમાં OTP નહીં આવે? TRAI અને ટેલીકોમ કંપનીઓનું આવું છે પ્લાનિંગ…
Utility: સરકારથી લઈ ટેલીકોમ કંપનીઓ અને આમ આદમી દરેક દરરોજ થઈ રહેલા સ્કેમથી પરેશાન છે. તેને ખતમ કરવા દરરોજ પ્લાનિંગ કરવામાં આવે છે પરંતુ કોઈ સમાધાન મળતું નથી. ટ્રાઈ દ્વારા ઓટીપીના નવા નિયમોને લઈ તાજેતરમાં જ જિયો, વોડાફોન, આઈડિયા અને…