- આમચી મુંબઈ
નવા ફોજદારી કાયદાઓના અસરકારક અમલ દ્વારા સજા દર વધારવો જોઈએ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંગલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ દળે શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. આ માટે મુખ્ય પ્રધાન અને ગૃહ ખાતાનો હવાલો સંભાળતા દેવેન્દ્ર ફડણવીસે એવું સૂચન કર્યું કે નવા ફોજદારી કાયદાઓનો અસરકારક રીતે અમલ કરીને દોષીને…
- આમચી મુંબઈ
ફડણવીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખ ફૂંક્યો ક્યારે ચૂંટણીઓ થશે તેની તારીખ આપી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે મોટી જાહેરાત રાજ્યના સાંગલી જિલ્લામાં કરી હતી. રાજ્યમાં આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જિલ્લા પરિષદ, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે. આ બધી ચૂંટણીઓ દોઢ મહિનામાં પૂર્ણ થશે, એમ તેમણે સાંગલીમાં ભાજપના કાર્યકર્તાઓના મેળાવડામાં જણાવ્યું…
- મનોરંજન
હેં, હિટલરના વિરોધમાં શરૂ કરવામાં આવ્યો હતો Cannes Film Festival?
હાલમાં જ્યાં જુઓ ત્યાં કાન ફિલ્મ ફેસ્ટિવલની જ ચર્ચા સાંભળવા મળી રહી છે. 13મી મેથી શરૂ થયેલા આ ફેસ્ટિવલની આવતીકાલે એટલે કે 24મી મેના પૂર્ણાહૂતિ થશે. હોલીવૂડથી બોલીવૂડ અને ફેશનવર્લ્ડના અનેક દિગ્ગજોએ આ ફેસ્ટિવલમાં હાજરી આપીને એની શાન વધારી છે,…
- આમચી મુંબઈ
મુંબઈની નાળાસફાઈમાં એઆઈ ટેકનોલોજી અને રોબોટ્સનો ઉપયોગ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેર અને ઉપનગરોમાં તમામ નાળાની સફાઈના કામો ચાલી રહ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મ્યુનિસિપલ વહીવટીતંત્રને 7 જૂન સુધીમાં કામ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે, ગટરમાંથી કાઢવામાં આવેલો…
- સુરત
ગુજરાતમાં કોરોના ફરી સક્રિય: સુરતમાં નવા બે કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ…
સુરત: દેશમાં ફરી વખત કોરોનાએ દસ્તક દીધી છે. આ દરમિયાન સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આજે કોવિડ-19ના બે નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ફરી સક્રિય બન્યું છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લો કોવિડ-19નો કેસ વર્ષ 2023ના ઓગષ્ટ માસમાં નોંધાયો હતો, ત્યાર બાદ…
- આમચી મુંબઈ
અમૃતા ફડણવીસ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ઈન્ટરનેટ પર અલગ જ ચર્ચા ચાલી…
Cannes Film Festival-2025 ફ્રાન્સ ખાતે 13મી મેથી ચાલી રહ્યો છે. અહીં વિશ્વના ફિલ્મજગત સાથે જોડાયેલા લોકો આવે છે. ભારતીયો પણ મોટા પ્રમાણમાં અહી જોવા મળે છે. રોજ અહીં આવતી અભિનેત્રીઓના ગાઉન અને લૂકની ચર્ચા ઈન્ટરનેટ પર થાય છે, પરંતુ અહીં…
- આમચી મુંબઈ
તુર્કીથી ફ્લાઇટ લીઝ લેવા માટે શિંદે જૂથનો વિરોધ ઇન્ડિગોને કોન્ટ્રાક્ટ રદ કરવા આપી ચેતવણી…
મુંબઈ: એકનાથ શિંદેની શિવસેનાએ શુક્રવારે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તુર્કી વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા તુર્કી પાસેથી લીઝ પર લેવામાં આવેલા બે વિમાન અને સાથે તુર્કીના કર્મચારીઓના મુદ્દે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.…
- નેશનલ
સગી માતાએ દીકરીનું ઢીમ ઢાળ્યું! પોસ્ટમોર્ટમમાં થયો ચોંકાવનારો ખુલાસો…
તિરૂવંતપુરમ, કેરળઃ માતા અને પિતાને પૃથ્વી પરના ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ કેરળમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કેરળના એક ગામમાં સગી માતાએ દીકરીને નદીમાં ફેકી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.વાત માત્ર અહીં પૂરી નથી થતી પરંતુ જ્યારે…
- આમચી મુંબઈ
પાલઘરના રહેવાસીઓને રાહતપશ્ચિમ રેલ્વેની લાંબા અંતરની ટ્રેનોને પાલઘર ઊભી રખાશે…
મુંબઈ: છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ચિમ રેલ્વેના મુસાફરો દ્વારા લાંબા અંતરની ટ્રેનોને પાલઘર સ્ટેશન પર ઊભી રાખવાની માંગ કરવામાં આવી રહી હતી. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે પરની બે લાંબા અંતરની ટ્રેનોને પાલઘર રેલ્વે સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવાનો નિર્ણય…
- આમચી મુંબઈ
મુખ્યપ્રધાને ધુળે રોકડ રિકવરી કેસ ઇડી ને કેમ ન સોંપ્યો; રાઉત…
મુંબઈઃ અંદાજ સમિતિની તાજેતરની મુલાકાત પહેલા ધુળે શહેરના ગેસ્ટ હાઉસના એક રૂમમાંથી ૫ કરોડ રૂપિયા મળી આવ્યા હતા. શિવસેના (યુબીટી) ના નેતા સંજય રાઉતે શુક્રવારે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા સવાલ કર્યો કે આ અંગેનો કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને…