- આપણું ગુજરાત
શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના બદલે ઉમેરી શકાશે માતાનું નામ; બોર્ડના વિશેષ નિયમમાં સુધારો…
અમદાવાદ: ગુજરાત સરકારની મંજૂરી મળ્યા બાદ હવે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિશેષ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે તેમજ નવી જોગવાઈઓ પણ દાખલ કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ઉમેરવામાં આવેલી નવી જોગવાઈ અનુસાર શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામની જગ્યાએ માતાનું નામ…
- અમદાવાદ
અમદાવાદમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક અઠવાડિયા વહેલા પારો 41 ને પાર પહોંચ્યો, હીટવેવની આગાહી…
અમદાવાદઃ ગુજરાતમાં તીવ્ર ગરમીની ઋતુ શરૂ થઈ છે. રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. હવે આગામી દિવસોમાં આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. શુક્રવારે રાજ્યમાં સિઝનનું સૌથી વધુ 44.5 ડિગ્રી તાપમાન ભુજમાં નોંધાયું હતું. હીટવેવની અસરથી…
- મનોરંજન
સિકંદર ફિલ્મ છટ્ઠા દિવસે પડી ભાંગીઃ સલમાનનો જાદુ ઓસર્યો કે શું?
બોલીવૂડમાં આમિર ખાન અને શાહરૂખ ખાનની જેમ સલમાન ખાન જબરજસ્ત ફેન ફોલોઈંગ ધરાવે છે. પઠાણ પહેલા શાહરૂખ ખાનની કરિયર પણ ડામાડોળ લાગતી હતી. અત્યારે આવી હાલત ભાઈજાન સલમાન ખાનની થઈ છે. સલમાનની ફિલ્મ સિકંદર બોક્સ ઓફિસ પર એક અઠવાડિયું પણ…
- આમચી મુંબઈ
ઉત્તરાખંડના ડ્રાયવરનું વાપીમાં કમકમાટીભર્યું મોત, જાણો વિગતવાર…
વાપીઃ કરવડના ખાતે આવેલા પરમ લોજિસ્ટિક પાર્કમાં ઉત્તરાખંડના ડ્રાયવનું કમકમાટીભર્યું મોત થયું હતું. ટ્રક ચાલક વાહન પાર્ક કરી ટ્રકની કેબિન ઉપર ચડી કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન કેબિનની ઉપરથી પસાર થતી વીજ લાઈનના જીવંત વીજ તાર અડી જતાં તેનું…
- નેશનલ
કર્ણાટકના કલબુર્ગીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, પાંચ લોકોના ઘટના સ્થળે મોત, 11 ઘાયલ…
નવી દિલ્હી : કર્ણાટકના કલબુર્ગીમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં કલબુર્ગીમાં નેલોગી ક્રોસ નજીક એક વાન પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા પાંચ લોકોના મોત થયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા. આ તમામ મૃતકો બાગલકોટ જિલ્લાના રહેવાસી…
- ગીર સોમનાથ
ગીર સોમનાથમાં ફરી ડિમોલેશન કાર્યવાહી; 200 પોલીસકર્મીની તૈનાતી…
વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરના આદેશથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર નજીકનાં વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રએ બુલડોઝર કાર્યવાહી કરી હતી. દબાણ હટાવવાની કામગીરી માટે 200 જેટલા પોલીસકર્મીનાં કાફલાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 6000 ચોરસ…
- નેશનલ
બિહારમાં નીતિશ કુમાર ફસાયા, વકફ બિલ મુદ્દે પાર્ટીમાં ધમાસાણ, 20 મુસ્લિમ પદાધિકારીઓએ પક્ષ છોડ્યો…
પટના : સંસદના બંને ગૃહોમાં વકફ સુધારા બિલની મંજૂરી બાદ દેશમા અનેક સ્થળોએ સંગઠનો કે રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યા છે. જેમાં બિહારમા નીતિશ કુમારની જેડીયુમાં નેતાઓના રાજીનામા પડવા માંડ્યા છે. સંસદમા વકફ બિલના સમર્થન જેડીયુના સાંસદોએ મતદાન કરતા શુક્રવારે…
- આપણું ગુજરાત
ગુજરાત ભાજપમાં આગામી સપ્તાહે થશે નવા જૂની, ટોચના નેતાઓ પહોંચ્યા દિલ્હી દરબારમાં…
અમદાવાદઃ ગુજરાતમાં ઘણા સમયથી પ્રદેશ પ્રમુખના નામનું કોકડું ગુંચવાયેલું છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી સપ્તાહે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે ભાજપ પણ નવા જૂની કરવાની તૈયારીમાં છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. જેને લઈ…
- IPL 2025
હાર્દિકે વિક્રમ પછીની હાર બદલ જવાબદારી સ્વીકારી છતાં કેમ તેની ટીકા થઈ?
લખનઊ: હાર્દિક પંડ્યા (Hardik Pandya) માટે ગઈ કાલનો દિવસ તેની કરીઅરમાં સુવર્ણ અક્ષરે લખાયો હોત, પરંતુ એ માટે તે પોતે જ જવાબદાર છે. હાર્દિકે બોલિંગમાં વિક્રમજનક પર્ફોર્મ કર્યું હતું, પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામેની આ મૅચની અંતિમ પળોમાં મુંબઇ…