- અમરેલી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સાચવ્યું ‘ભીમ અગિયારસ’નું મુર્હુત; ધરતીપુત્રોએ કર્યા વાવણીના ‘શ્રીગણેશ’…
અમરેલી: રાજ્યમાં ગરમી બાદ હવે વરસાદી માહોલ જામી રહ્યો છે. અમરેલી જિલ્લાના ધારી, બોરડી, ખાંભા, તાલડા, ગીગાસણ પંથકમાં વરસાદ નોંધાયો હતો. વળી આજે ભીમ અગિયારસનું પર્વ હોય, આથી સૌરાષ્ટ્રમાં સ્થાનિકો ‘ભીમ અગિયારસ’નો શુકન સાચવતો વરસાદ થયો હોવાનું જણાવી રહ્યા છે,…
- આમચી મુંબઈ
લાંચના કેસમાં સીબીઆઈએ નેવીના જુનિયર એન્જિનિયરની ધરપકડ કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) ફરિયાદી પાસેથી સાડાચાર લાખ રૂપિયાની કથિત લાંચ માગવા અને સ્વીકારવા બદલ નેવીના જુનિયર એન્જિનિયરની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ડી. સી. પાંડે તરીકે થઈ હતી. પાંડેને શુક્રવારે કોર્ટ સમક્ષ હાજર…
- આમચી મુંબઈ
બીડની જેમ, પુણેમાં પણ બિનજરૂરી હથિયારના લાઇસન્સ રદ કરવામાં આવશે: અજિત પવાર…
પુણે: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બિનજરૂરી હથિયાર લાઇસન્સ રદ કરવાના નિર્ણયની જેમ, પુણે જિલ્લામાં પણ આવા જ પગલાં લેવામાં આવશે, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે જણાવ્યું હતું. અગાઉ, પોલીસે બીડ જિલ્લામાં જારી કરાયેલા તમામ હથિયાર લાઇસન્સની સમીક્ષા કરવા અને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં પ્રસ્તાવિત એસટી કમિશનથી 1.35 કરોડથી વધુ આદિવાસીઓને લાભ થશે: પ્રધાન…
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અશોક ઉઇકેએ શુક્રવારે જણાવ્યું હતું કે સૂચિત રાજ્ય-સ્તરીય અનુસૂચિત જનજાતિ કમિશન (એસટી)થી 1.35 કરોડથી વધુ આદિવાસી વસ્તીને લાભ થશે કારણ કે તે સમુદાયના સભ્યો દ્વારા સામનો કરવામાં આવતી વિવિધ સમસ્યાઓના ઉકેલમાં આ કમિશન મહત્ત્વની ભૂમિકા ભજવશે.આ અઠવાડિયાના…
- આમચી મુંબઈ
હલકી ગુણવત્તાના શરાબની બૉટલો પર બ્રાન્ડેડ કંપનીનાં લેબલ લગાવીને વેચનારા પકડાયા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોવાથી હલકી ગુણવત્તાના શરાબની બૉટલો ગેરકાયદે રીતે ડોમ્બિવલીમાં લાવ્યા પછી તેના પર વિદેશી બ્રાન્ડની કંપનીનાં લેબલ લગાવીને રાજ્યના વિવિધ ભાગોમાં વેચનારી ટોળકીને થાણે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી હતી. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ શ્રીકાંત…
- આપણું ગુજરાત
ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી, જાણો શું છે મામલો…
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા ગુરૂવાર મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની કચેરી દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રાજેશ સોનીની ધરપકડ થતાં રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. રાજેશ સોનીની સ્ટેટ સાયબર…
- આમચી મુંબઈ
‘મહારાષ્ટ્રના લોકો જે ઈચ્છે છે’: ઉદ્ધવે પિતરાઈ રાજ ઠાકરે સાથે સંભવિત જોડાણ અંગે સકારાત્મક સંકેત આપ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના લોકો જે ઈચ્છે છે તે જ થશે,’ તેમની પાર્ટી અને તેમના અલગ થયેલા પિતરાઈ ભાઈ રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વચ્ચેના સંભવિત જોડાણો અંગે…
- આમચી મુંબઈ
.જો મહારાષ્ટ્રના હિતમાં અને ભાજપને દૂર રાખવા માટે સેના યુબીટી-મનસે ગઠબંધનનું સ્વાગત કરશે કોંગ્રેસ…
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસે શુક્રવારે જણાવ્યું હતું કે જો રાજ્યના હિતમાં અને ‘કોમી’ ભાજપને દૂર રાખવા માટે શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વચ્ચેના ગઠબંધનનું સ્વાગત કરશે. વિમુખ થયેલા પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સંભવિત સમાધાનની અટકળો…
- આમચી મુંબઈ
ભિવંડીમાં ઘરમાં ઘૂસીને યુવતી પર હુમલો: બે જણની ધરપકડ…
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં ઘરમાં ઘૂસીને 19 વર્ષની યુવતી પર હુમલો કરવા બદલ પોલીસે બે જણની ધરપકડ કરી હતી. ભિવંડી વિસ્તારમાં બુધવારે મોડી રાતે બે વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. યુવતી તેના ઘરમાં સૂઇ રહી હતી.આરોપી દિલીપ માનજી અને…