- રાજકોટ
મુખ્ય પ્રધાને રાજકોટમાં 557 કરોડના વિકાસ કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, વિરોધ કરતા કોંગી કાર્યકરોની અટકાયત…
રાજકોટ: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ શહેર-જિલ્લામાં થયેલા રૂ. 343.39 કરોડના 13 વિકાસ કામોનાં લોકાર્પણ તથા રૂ. 213.79 કરોડના 28 વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આમ શહેર-જિલ્લાને કુલ રૂપિયા 557.18 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ મળી હતી. રાજકોટના…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કોરોનાના વધુ 170 કેસ, એક્ટિવ કેસ 700 ને પાર…
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે (6 જૂન) કોરોનાના વધુ 170 કેસ નોંધાયા હતા અને કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 717 પર પહોંચ્યો હતો. 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 694 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. આજે…
- સુરત
સુરત સાયબર ફ્રોડ: લોનના બહાને ₹1445 કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપાયું!
સુરત: ગુજરાતમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. જેને જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરત શહેરમાં ગત 27 મેના રોજ ઉધના પોલીસે વાહન ચેકિંગમાં બે શખ્સોને પકડી પાડી સાયબર ક્રાઇમની ઓનલાઇન ચીટીંગનું ઇન્ટરનેશનલ રેકેટ પકડી પાડ્યું હતું. આ…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં ચૂંટણીની થઈ જાહેરાત, મોહમ્મદ યૂનુસે કર્યું રાષ્ટ્ર જોગ સંબોધન…
ઢાકાઃ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે દેશમાં ચૂંટણીની જાહેરાત કરી હતી. શુક્રવારે દેશને કરેલા સંબોધનમાં જણાવ્યું કે, ચૂંટણી એપ્રિલ 2026 ના પ્રથમ પખવાડિયામાં યોજાશે. ઈદ-ઉલ-અઝહાની પૂર્વ સંધ્યા પર તેમણે દેશને કરલા સંબોધનમાં જણાવ્યું, ચૂંટણી પંચ આ અંગે જલદી…
- નેશનલ
બેંગલૂરુની દુર્ઘટનાના કિસ્સામાં વિરાટ કોહલી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ…
બેંગલૂરુઃ બુધવારે અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. CHINNASWAMI STADIUM)ની નજીક રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના ચૅમ્પિયનપદના સેલિબ્રેશન વખતે થયેલી નાસભાગ અને ધક્કામુક્કીની દુર્ઘટનાના કિસ્સામાં એચ. એમ. વેન્કટેશ (H. M. VENKATESH) નામના વરિષ્ઠ સામાજિક કાર્યકરે વિરાટ કોહલી વિરુદ્ધ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં…
- આમચી મુંબઈ
રેપો રેટમાં ઘટાડાથી બિલ્ડરોમાં આનંદ: હોમલોનના વ્યાજદર ઘટતાં ઘરવાંચ્છુઓને પણ રાહત…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રિઝર્વ બૅન્ક દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ ઘટાડીને 6 ટકાથી 5.5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી હોમલોનના દર ઘટવાની અપેક્ષા હોવાથી ઘર ખરીદનારાઓને મોટી રાહત થઈ છે. આથી ઘરનાં વેચાણ વધવાની શક્યતાને જોતા બિલ્ડરોમાં પણ…
- આમચી મુંબઈ
કસારામાં ઝાડીઝાંખરાંમાં ફસાયેલી કારમાંથી મુંબઈના ત્રણ યુવકના કોહવાયેલા મૃતદેહ મળ્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ-નાશિક હાઈવે પર શાહપુર તાલુકાના કસારા નજીક એક નાળા પાસેના ઝાડીઝાંખરાંમાં ફસાયેલી કારમાંથી મુંબઈમાં રહેતા ત્રણ યુવકના કોહવાયેલા મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ત્ર્યંબકેશ્ર્વર જતા હોવાનું કહીને ત્રણેય મિત્ર મુંબઈથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયા…