- ઇન્ટરનેશનલ
પૂર્વ કોંગોમાં હુમલામાં 50 લોકોનાં મોતઃ સરકાર-બળવાખોરોનો આમનેસામને આરોપ
ગોમા (કોંગો): કોંગોના યુદ્ધથી પ્રભાવિત પૂર્વીય ક્ષેત્રમાં થયેલા હુમલાઓમાં ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. સરકાર અને રવાન્ડા સમર્થિત બળવાખોરોએ હિંસા માટે એકબીજા પર આરોપો લગાવ્યા હતા. ક્ષેત્રના સૌથી મોટા શહેર ગોમામાં અને તેની…
- આમચી મુંબઈ
વર્ધાના કાર્યક્રમમાં ફડણવીસનો જોવા મળ્યો શાયરાના અંદાજ
મુંબઈ: વર્ધા જિલ્લાના આર્વી ખાતે વિવિધ વિકાસકામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ વિધિ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે પાર પાડવામાં આવી. આ કાર્યક્રમમાં વિવિધ નેતાઓની હાજરીમાં આર્વીના વિધાનસભ્ય સુમિત વાનખેડેએ મુખ્ય પ્રધાનની શેરોશાયરીના અંદાજમાં પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, મુખ્ય પ્રધાન…
- IPL 2025
રાજસ્થાનના જયપુરમાં બેંગ્લૂરુનો જયજયકાર
જયપુરઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ અહીં યજમાન રાજસ્થાન રૉયલ્સ (RR)ને એના જ ગઢમાં નવ વિકેટે હરાવીને દિલ્હી કૅપિટલ્સ સામેની 10મી એપ્રિલની હાર પછી ફરી જીતવાનું શરૂ કર્યું હતું. ઓપનર ફિલ સૉલ્ટ (65 રન, 33 બૉલ, છ સિક્સર, પાંચ ફોર)એ બાવીસ…
- ઇન્ટરનેશનલ
ઇરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આઠ પાકિસ્તાનીઓની હત્યા
ઇસ્લામાબાદઃ ઇરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બલૂચ આતંકવાદીઓએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના આઠ કામદારોની હત્યા કરી હતી. આ માહિતી રવિવારે મીડિયા અહેવાલોમાં સામે આવી હતી. મીડિયાના અહેવાલ અનુસાર આ ઘટના શનિવારે મેહરિસ્તાન જિલ્લાના એક ગામમાં બની હતી. ઇરાની અધિકારીઓએ પાકિસ્તાની નાગરિકોની હત્યાની પુષ્ટિ…
- મહારાષ્ટ્ર
બળાત્કાર બાદ બાળકીની હત્યાના કેસના આરોપીનો જેલમાં આપઘાત
થાણે: કલ્યાણમાં 12 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ નિર્દયતાથી તેની હત્યા કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ નવી મુંબઈની તળોજા સેન્ટ્રલ જેલમાં કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિશાલ ગવળી (35) રવિવારના મળસકે 3.30…
- અમદાવાદ
ગુજરાતમા મેડિકલ ક્ષેત્રે AIનો ઉપયોગ; ડિજિટલ ICUથી લઈને રોબોટિક લિનિયર એક્સલેટર મશીનનો ઉપયોગ
અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલના ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઇન રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જરી’નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. કાઈઝન હોસ્પિટલ 100 રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ (જી.આઈ.) સર્જરી કરનારી દેશની પ્રથમ હોસ્પિટલ બની છે તેની ઉજવણીના પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે…
- મહારાષ્ટ્ર
પાલિકાની ચૂંટણી પૂર્વે ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકોઃ વધુ એક નેતાએ પાર્ટીનો સાથ છોડ્યો
મુંબઈઃ આગામી મહાનગરપાલિકા ચૂંટણીઓ પહેલા ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) ને મોટો ફટકો પડ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટીના પ્રવક્તા સંજના ધાડી અને તેમના પતિ, તથા ભૂતપૂર્વ કોર્પોરેટર સંજય ધાડીએ આજે પક્ષને જય મહારાષ્ટ્ર કહીને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના જૂથમાં…
- IPL 2025
જયપુરમાં જયસ્વાલ છવાઈ ગયો, રાજસ્થાનના ચાર વિકેટે 173 રન
જયપુરઃ રાજસ્થાન રૉયલ્સે (RR) અહીં આજે આઈપીએલ (IPL-2025)માં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 173 રન બન્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ (75 રન, 47 બૉલ, બે સિક્સર, દસ ફોર)નું ટીમના પોણાબસો જેટલા રનમાં સૌથી…
- સ્પેશિયલ ફિચર્સ
Hanuman Jayantiની રાતે કરી લો આ ખાસ ઉપાય, થશે બજરંગબલિની ખાસ કૃપા
આજે હનુમાન જયંતિ છે અને દેશભરમાં ધામધૂમથી હનુમાન જયંતિની ઊજવણી કરવામાં આવી રહી છે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાએ સંકટમોચન હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આ વખતે શનિવારના દિવસે હનુમાન જયંતિનો તહેવાર આવી રહ્યો છે એટલે તેનું વિશેષ મહત્ત્વ છે.…