- મહારાષ્ટ્ર

આંબેડકરના દર્શન ભાષણ કરતાં વધુ મહત્ત્વનું: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૈત્યભૂમિ ખાતે વક્તાઓની યાદીમાં નામ ન આવવા અંગે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે એવી સ્પષ્ટતા કરી હતી કે ભાષણ આપવા કરતાં બી. આર. આંબેડકરના દર્શન વધુ મહત્ત્વનાં છે. ચૈત્યભૂમિ ખાતે બાબાસાહેબ આંબેડકરના દર્શન કરવા કરતાં વધુ…
- મનોરંજન

ફરી તમન્ના ભાટિયાએ આ કામ કરીને લૂંટી લીધી મહેફિલ, જાણો હવે શું કર્યું?
તમન્ના ભાટિયા કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં અભિનેત્રી તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘નશા’ માટે ચર્ચામાં છે. ‘રેડ 2’ના આ ગીતમાં અભિનેત્રીએ પોતાની સ્ટાઇલ અને મૂવ્સથી બધાને દિવાના કરી દીધા છે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે…
- નેશનલ

ભારતીય આર્મી માટે ‘આ’ બાબત બની શકે છે મોટો પડકાર, જાણો આર્મીએ શું કહ્યું?
નવી દિલ્હી: દેશના યુવાનો સરકારી નોકરી માટે આકરી મહેનત અને ભરતી કરવાની માંગ કરી રહ્યા છે અને બીજી તરફ ભારતીય સેનામા યુવાનોની ભરતી માટે અગ્નિવીર યોજનાનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. જો કે અહેવાલો છે કે સેનામાં એક લાખથી…
- નેશનલ

બિહારમાં ચૂંટણી પહેલા જ RLJPએ NDAથી છેડો ફાડ્યો; કહ્યું જ્યાં સન્માન મળશે ત્યાં જશું
નવી દિલ્હી: બિહાર ચૂંટણી પહેલા રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પશુપતિ કુમાર પારસે એક મોટી જાહેરાત કરીને NDA સાથેના ગઠબંધનથી છેડો ફાડી નાખ્યો છે. તેમણે કહ્યું કે આજથી તેમની પાર્ટી RLJPનો NDA સાથે…
- અમદાવાદ

ગુજરાતમાં દસમા-બારમાની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થઈ શકે, જાણી લો સંભવિત તારીખો?
અમદાવાદઃ ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયાને એક મહિનો થવા આવ્યો છે. ત્યારે અત્યારે ધારણ 10 અને 12 ના બોર્ડના પરિણામની વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યાં છે. મહત્વની વાત એ પણ છે કે, આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ માર્ચની જગ્યાએ ફેબ્રુઆરીથી શરૂ કરી…
- ગીર સોમનાથ

ગીર સોમનાથના મોરાસા ગામમાં ત્રણ વર્ષની બાળકીનો દીપડાએ કર્યો શિકાર
ગીર સોમનાથઃ ગીર સોમનાથના સુત્રાપાડા તુલાકાના મોરાસા ગામમાં એક માનવભક્ષી દીપડાએ ત્રણ વર્ષની દીકરીનો શિકાર કર્યો હોવાની ઘટના બની હતી. ઘટનાની વાત કરવામાં આવે તો, આ દીકરી તેના ઘરની બહાર હાથ ધોવા માટે ગઈ હતી અને તે સમયે દીપડો આવ્યો…
- સ્પેશિયલ ફિચર્સ

Ambani Familyની આ ત્રીજી વહુને ઓળખો છો? સુંદરતામાં શ્લોકા અને રાધિકાને પણ આપે છે ટક્કર…
અંબાણી પરિવાર દેશ જ નહીં પણ દુનિયાનો એક માત્ર એવો પરિવાર છે જે સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો રહે છે, પછી એ નીતા અંબાણીની વાત હોય કે મુકેશ અંબાણી હોય કે પછી ફેમિલીની યંગ બ્રિગેડ આકાશ અંબાણી, ઈશા અંબાણી,…
- મહારાષ્ટ્ર

મિશન મુંબઈ: ભાજપની અધ્યક્ષ પદ માટે બેઠક, બે વિધાનસભ્યોનો દાવો
મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે નવી રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ અનુસંધાનમાં ભાજપે મુંબઈમાં તખ્તાપલટ કરવાની તૈયારી કરી રહ્યું છે અને મુંબઈના પ્રમુખપદ માટે એક નવા ચહેરાને તક આપવામાં આવશે. હાલમાં, રાજ્યના સાંસ્કૃતિક…









