- આમચી મુંબઈ
આતુરતાનો અંત: સેંકડો ભક્તોએ કર્યા લાલબાગ ચા રાજાના પ્રથમ દર્શન
મુંબઈઃ લાખો કરોડો લોકોનું શ્રદ્ધાસ્થાન બની ચૂકેલા લાલબાગ ચા રાજાનું આજે ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો અને સેંકડો ભક્તોએ બાપ્પાની ઝાંખી જોઈને કૃપા પ્રાપ્ત કરી હતી. મુંબઈમાં ગણેશોત્સવની શરૂઆત પહેલાં આજે 15મી સપ્ટેમ્બરના શુક્રવારે સાંજે સાત વાગ્યે લાલબાગ ચા…
- મનોરંજન
શું મુન્નાભાઇ-સર્કિટની જોડી ફરીવાર સિનેમાઘરોમાં મચાવશે ધમાલ? સોશિયલ મીડિયા પર વાઇરલ થયો વીડિયો
‘મુન્નાભાઇ એમબીબીએસ’ અને ‘લગે રહો મુન્નાભાઇ’માં સંજય દત્ત અને અરશદ વારસીની જોડીએ લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. હાલ બોલીવુડમાં જ્યારે બોક્સ ઓફિસ પર સફળ રહેલી જૂની ફિલ્મોની સિક્વલનો દૌર ચાલી રહ્યો છે ત્યારે અનેક દર્શકો આ પ્રખ્યાત જોડીને પણ રૂપેરી…
- આમચી મુંબઈ
ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે સરકારને મદદની અપીલ, 70 હજાર ફરિયાદો પડતર છે
મુંબઈ: ગ્રાહકોની શોપિંગ ચેનલો વિસ્તરી જતાં ગ્રાહક અધિકારોનું રક્ષણ મહત્વનું બની ગયું છે, પરંતુ તેને માટે ગ્રાહક ફરિયાદ નિવારણ કમિશન છે જે હાલમાં ગ્રાહકોને ન્યાય આપવા માટે સરકાર પાસેથી મદદ માંગી રહ્યું છે.પંચમાં હાલમાં 198 જેટલી મહત્વની જગ્યાઓ ખાલી છે…
- નેશનલ
હવે આતંકવાદીઓ કોઇપણ સંજોગોમાં બચી નહી શકે…..
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહાડી વિસ્તારમાં આતંકવાદી હુમલાઓ થઇ રહ્યા છે અને તેમાં આપણા કેટલાક જવાનો શહીદ પણ થયા છે. ત્યારે આ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે ચાલી રહેલા ઓપરેશનમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આતંકવાદીઓ પર સતત…
- આમચી મુંબઈ
આ રીતે નાગરિકોની વહારે આવશે લાલબાગ ચા રાજા…
મુંબઈઃ લાલબાગ ચા રાજા એ મુંબઈ અને મુંબઈગરાની ઓળખ બની ચૂક્યા છે. હવે આ ગણેશોત્સવ મંડળ દ્વારા તેમના વિશેષ કાર્યક્રમ પાન-સુપારી 24મી સપ્ટેમ્બરના યોજાશે અને આ વખતે ઈર્શાળવાડી ખાતે ભેખડ ધસી પડતાં હોનારતનો ભોગ બનેલાઓને મદદ કરવા આગળ આવનારાઓનું સન્માન…
- નેશનલ
હવે આ ત્રણ મહિલાઓ બનશે મંદિરની પૂજારી…
ચેન્નાઈ: ભારતના મંદિરોમાં પૂજારી તરીકે મોટાભાગે આપણને પુરુષ જ જોવા મળે છે. પરંતુ હવે આપણા મંદિરોમાં મહિલા પૂજારી પણ પૂજા કરતા જોવા મળશે. રાજ્ય સરકારના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગ હેઠળ મંદિરના પૂજારી બનવા માટે તેની તાલીમ પૂર્ણ કરીને…
- નેશનલ
બિહારના શિક્ષણ પ્રધાને મનોજ તિવારીએ આપ્યો આવો જવાબ…
આજકાલ વિવાદાસ્પદ નિવેદનો આપીને ફેમસ થવાની સિઝન આવી હોય તેમ બિહારના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખર યાદવે રામચરિતમાનસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું અને અત્યારે આ ઘટનાને લઈને હોબાળો વધી રહ્યો છે. રામચરિતમાનસની તુલના તેમને પોટેશિયમ સાઈનાઈડ સાથે કરી હતી. ત્યારે ભાજપના સાંસદ…
- સ્પેશિયલ ફિચર્સ
ઇમરજન્સી એલર્ટ! શું તમને પણ તમારા ફોન પર આવો મેસેજ મળ્યો છે?
દેશભરના ઘણા એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર્સને આજે ઈમરજન્સી એલર્ટ મળ્યો છે. લગભગ 12:19 કલાકે, એક જ સમયે જોરથી બીપિંગ સાથે અનેક લોકોને મોબાઇલ દ્વારા ચેતવણી પ્રાપ્ત થઈ હતી. તેના પર ‘ઇમરજન્સી એલર્ટઃ સીવિયર’ લખેલું હતું.મેસેજમાં લખ્યું હતું કે, “આ એક સેમ્પલ…
- આમચી મુંબઈ
ગણેશોત્સવઃ મુંબઈથી કોંકણ વચ્ચે દોડાવાશે છ ‘નમો એક્સપ્રેસ’, 300 બસ દોડાવવામાં આવશે
મુંબઈઃ ગણેશોત્સવ મહારાષ્ટ્ર જ નહીં, સમગ્ર ભારતમાં હવે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જે તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેથી રેલવે (મધ્ય, કોંકણ અને પશ્ચિમ) પ્રશાસન દ્વારા આ વર્ષે પણ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, ત્યારે ભારતીય…
- સ્પોર્ટસ
એશિયન ગેમ્સ માટે ભારતીય ફૂટબોલ પ્લેયરની જાહેરાત, છેત્રીનો સમાવેશ
નવી દિલ્હીઃ ચીનના હાંગઝોઉમાં આ મહિને યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને 18 પ્લેયરની પુરૂષ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય કોચ ઇગોર સ્ટિમેકના જવાનેને લઇને હજુ નિર્ણય લેવાયો નથી. એશિયન…