- આમચી મુંબઈ
સેફ્ટી ફર્સ્ટ: મધ્ય રેલવેના સ્ટેશનની સુરક્ષા માટે લેવામાં આવ્યો મોટો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મધ્ય રેલવેમાં વધતા ગુનાઓને રોકવા અને રીઢા ગુનેગારોને પકડવા માટે મધ્ય રેલવેના સ્ટેશનો પર આધુનિક કેમેરા બેસાડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુનેગારોને પકડવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે મધ્ય રેલવેએ ૧૧૭ સ્ટેશન પર ૩૬૫૨ જેટલા વીડિયો સર્વેલન્સ…
- નેશનલ
કેજરીવાલે કહ્યું પહેલાં પણ કંઈ નહોતું મળ્યું અને અત્યારે પણ કંઈ નહિ મળે…
નવી દિલ્હી: સીબીઆઈએ બુધવારથી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના રીનોવેશનમાં નકામા ખર્ચ અથવા નાણાકીય ગેરરીતિઓની તપાસ શરૂ કરી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન આવાસના રિનોવેશન કેસમાં CBI તપાસ અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ કંઈ પહેલીવાર નથી થયું મારી…
- મહારાષ્ટ્ર
જો મને ટિકિટ ના આપી તો….: ભૂતપૂર્વ પ્રધાનની દીકરીએ આપી દીધી ચેતવણી
મુંબઈ: મહારાષ્ટમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે રાજ્યમાં અત્યારથી મોટા પક્ષોમાં હિલચાલ વધી ગઈ છે ત્યારે ચુંટણી જીતવા કોંગ્રેસ, શિવસેના (એકનાથ શિંદે – ઉદ્વવ ઠાકરે જૂથ), એનસીપી (અજિત પવાર, શરદ પવાર જૂથ) સહિત ભાજપ કમર કસી રહ્યા છે. ટિકિટ…
- નેશનલ
આ કારણે કલાકો સુધી બેંગ્લોરના રસ્તા પર અટકી પડ્યા વાહનચાલકો…
કર્ણાટક: કર્ણાટકના બેંગલુરૂ શહેરમાં ગઈકાલે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને વાહનચાલકોને 1 કિમી જેટલું અંતર કાપવા માટે 2 કલાકથી વધુ સમય લાગ્યો હતો. અમુક કિસ્સામાં તો લોકો પાંચ પાંચ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા. બેંગ્લુરુના લોકોએ…
- આપણું ગુજરાત
ભાવનગર શહેરમાંથી શને ઈદે મીલાદુન્નબીનું શાનદાર ઝુલુસ
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઇસ્લામ ધર્મ ના મહાન પયગંબર સાહેબની ૧૪૫૨ મી વિલાદત (જન્મ દિવસ) ની ઉજવણી નિમિતે ભાવનગર શહેર ના કસ્બા અંજુમને ઇસ્લામ અને ઈદે મીલાદુનનબી ઝુલુસ ખિદમતગારોની આગેવાની હેઠળ એક શાનદાર ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું…
- નેશનલ
કોટામાં વધુ એક વિદ્યાર્થીએ કરી આત્મહત્યા…
કોટા: રાજસ્થાનનું કોટા એન્જીન્યરીંગના વિદ્યાર્થીઓ માટે હબ સમાન છે. આ ઉપરાંત પણ કોટામાં ઘણા કોચિંગ ક્લાસિસ ચાલતા હોવાના કારણે વિદ્યાર્થીઓ બહારથી ભણવા માટે પણ કોટામાં આવે છે. પરંતુ આ અભ્યાસનું ભારણ એટલું વધી ગયું છે કે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લે…
- ટોપ ન્યૂઝ
રિલાયન્સને આપેલા પાંચ એરપોર્ટ મહારાષ્ટ્ર સરકાર પાછા લેશે
વિપુલ વૈદ્ય મુંબઈ: રાજ્ય સરકારે 2009માં સરકારી જમીન પર એરપોર્ટના વિકાસ અને ત્યાંની પેસેન્જર સર્વિસ ચાલુ કરવા માટે એમઆઈડીસી (મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની માલિકીના એરપોર્ટ અનિલ અંબાણીની કંપની રિલાયન્સને આપવામાં આવ્યા હતા. નાંદેડ, લાતુર, ધારાશિવ (ઉસ્માનાબાદ), યવતમાળ અને બારામતી એરપોર્ટના…
- આમચી મુંબઈ
વિધાનસભ્યોની અપાત્રતાનો ચુકાદો 2024માં જ આવશે!!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણના સૌથી મહત્ત્વના મનાતા વિધાનસભ્યોની અપાત્રતાની સુનાવણી અંગેની પિટિશન પર ચુકાદો આ વર્ષે આવવાની કોઈ શક્યતા જણાતી નથી, આ નિર્ણય 2024ના જાન્યુઆરી મહિનામાં જ આવશે એવું સુનાવણી માટેનો જે કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે તેના પરથી…
- નેશનલ
ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસાનું નીકળ્યું દાઉદ કનેક્શન, NIAની તપાસમાં થયો મોટો ખુલાસો
કેનેડા એક એવો દેશ છે જે દુર્ભાગ્યે ખાલિસ્તાની આતંકીઓ અને ગેંગસ્ટરોનો અડ્ડો બની રહ્યું છે. ભારત વિરોધી એજન્ડા ચલાવવા માટે અનેક મોટા માથા કેનેડાનો વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે અને હવે એક મીડિયા અહેવાલ મુજબ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની કાર્યવાહીમાં…