- નેશનલ

જ્ઞાનવાપી સર્વેમાં મૂર્તિઓ, ચિહ્નો અને…..આ બધા પ્રતિકો મળ્યા
વારાણસી: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમે સતત 93 દિવસથી જ્ઞાનવાપી પરિસરનો વૈજ્ઞાનિક સર્વે કર્યો હતો. હવે તેનો રિપોર્ટ 17 નવેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અગાઉ જિલ્લા ન્યાયાધીશ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર એએસઆઈએ કરેલા સર્વેમાં કેટલીક મૂર્તિઓ, કલાકૃતિઓ, આકૃતિઓ, ચિહ્નો…
- સ્પેશિયલ ફિચર્સ

મોર્નિંગ વોક દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
દિવાળી પહેલા મુંબઇ, દિલ્હી NCRમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની રહી છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો સલાહ આપે છે કે ગંભીર પ્રદૂષણના સમયે લોકોએ ઘરની બહાર ન નીકળવાને પ્રાથમિકતા આપવી જોઈએ. જોકે, વહેલી સવારના મોર્નિંગ વોક માટે જતા લોકોએ પણ સાવચેતી રાખવી…
- નેશનલ

આવતીકાલે નકસલગ્રસ્ત રાજ્યમાં પહેલા તબક્કાનું થશે મતદાન
રાયપુરઃ છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત બસ્તર વિભાગની ૨૦ બેઠક માટે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે મતદાન થશે. મતદાનની વ્યવસ્થામાં ૨૫,૨૪૯ કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા હોવાનું ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર મોહલા-માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકલ, કોંડાગાંવ, નારાયણપુર, દંતેવાડા,…
- મનોરંજન

ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ રસિયાઓ માટે મહત્ત્વના સમાચાર, થશે આ તારીખથી શરુ
નવી દિલ્હીઃ ફિલ્મી રસિયાઓ માટે મહત્ત્વના સમાચાર છે કે આગામી દિવસોમાં ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (આઈએફએફઆઈ)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 20 નવેમ્બરથી 28મી નવેમ્બર સુધી ચાલનારા 54માં ફિલ્મ મહોત્સવમાં દેશ અને વિદેશની અનેક ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે,…
- આમચી મુંબઈ

‘છેતરપિંડી’ની નગરી?: 5 વર્ષમાં નોંધાયા આટલા કરોડો રુપિયાના કેસ
મુંબઈઃ મુંબઈને દેશનું આર્થિક પાટનગર કહેવામાં આવે છે, પરંતુ વધી રહેલા છેતરપિંડીના કેસને કારણે મુંબઈ પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે. મુંબઈમાં છેલ્લા સાડા પાંચ વર્ષમાં ૫૯,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાયા છે, તેમાંથી માંડ ચાર ટકા કેસમાં જ…
- આમચી મુંબઈ

મુંબઈગરા કરતાં પ્રોજેક્ટ મહત્વના છે કે? Bombay Highcourtએ કેમ આવો સવાલ કર્યો…
મુંબઈઃ મુંબઈમાં સતત વધી રહેલી પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં લઈને મુંબઈ હાઈકોર્ટ દ્વારા ચાલી રહેલાં મોટા મોટા કન્સ્ટ્રક્શનના કામકાજને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારી અને પ્રાઈવેટ પ્રોજેક્ટ, હવા પ્રદૂષિત કરનારા પ્રોજેક્ટ પણ આગામી થોડાક દિવસ સુધી બંધ…
- IPL 2024

ધનશ્રી ચહલની એ પોસ્ટ કોના માટે? સોશિયલ મીડિયા પર ચર્ચાઓનો દોર શરૂ…
ગુરુવારે ઈન્ડિયા વર્સીસ શ્રીલંકાની મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાની વિકટરી તો લોકો માટે ચર્ચાનું કારણ બની જ હતી પરંતુ એ સિવાય આ મેચ બીજા બે કારણસર વધુ ચર્ચામાં આવી હતી, જેમાંથી એક એટલે કે ઈન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને એની પત્ની…
- મનોરંજન

બી-ટાઉનની આ એક્ટ્રેસે દેખાડી દીકરીની ઝલક, કહી આ વાત…
બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂર આજે એક વર્ષની થઈ ગઈ છે અને આલિયાએ આ સ્પેશિયલ ઓકેઝન પર દીકરીની ઝલક દેખાડી છે. આલિયાએ રાહાએ બર્થડે વિશ કરતાં તેની કેટલી ખાસ તસવીરો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ…
- રાશિફળ

ગ્રહોના રાજકુમારે કર્યું ગોચર, સાત રાશિના લોકોને ચાંદી જ ચાંદી…
ગ્રહોના રાજકુમાર બુધે આજે એટલે કે છઠ્ઠી નવેમ્બરના ગોચર કર્યું છે અને 26મી નવેમ્બર સુધી વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે હતું અને આ ગોચરને કારણે સાત રાશિના જાતકોને ખૂબ જ લાભ થઈ રહ્યો છે. બુધનું આ રાશિ પરિવર્તન તુલામાંથી થઈ રહ્યું…
- આમચી મુંબઈ

હવા ઝેરી બની રહી છે ત્યારે દિવાળી ટાણે આટલું ચોક્કસ કરજો…
મુંબઈઃ દેશભરમાં પ્રદૂષણનું સ્તર ભયજનક હદે વધી રહ્યું છે અને દિલ્હી હોય કે મુંબઈ નાગરિકો વધતાં જતા પ્રદૂષણને કારણે પરેશાનીનો સામનો કહી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં નાગરિકોએ શું-શું તકેદારી રાખવી જોઈએ એ બાબતે કેટલાક મહત્ત્વના સૂચનો આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં…









