- આપણું ગુજરાત
શરુઆતની દસ ઓવર્સ જ નક્કી કરશે વિજેતા, જાણો કોણે કરી આવી આગાહી….
અમદાવાદઃ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચને લઈને જાત-જાતની આગાહીઓ, અટકળો વ્યક્ત કરાઈ રહી છે. આ બધા વચ્ચે દિગ્ગજ ખેલાડી અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ મહત્ત્વની આગાહી કરી છે. રવિ શાસ્ત્રીનું એવું માનવું…
- મનોરંજન
આવતીકાલની ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર? નેટપ્રેક્ટિસ કરતો જોવા મળ્યો આ નવો ચહેરો…
હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા હોવ કે ટીમ ઈન્ડિયા ઓલરેડી સારા ફોર્મમાં છે અને સતત જીતી રહી છે તો કેપ્ટન કુલ રોહિત શર્માને શું સૂઝ્યું કે ફાઈનલના આગલા દિવસે ટીમમાં ફેરફાર કરવાનું સૂઝ્યું? આ નવો ફેરફાર કેવો હશે, ટીમ…
- નેશનલ
કાંગ્રેસના આ નેતાએ કહ્યું કે: નેતન્યાહુને કોઇ પણ પ્રકારના ટ્રાયલ વિના ગોળી મારીને મારી નાખવો જોઇએ…
કાસરગોડ: કોંગ્રેસના સાંસદ રાજમોહન ઉન્નિથને કાસરગોડમાં એક રેલી દરમિયાન વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને કોઇ પણ પ્રકારના ટ્રાયલ વિના ગોળી મારીને મારી નાખવા જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે હવે ન્યુરેમબર્ગ…
- આપણું ગુજરાત
જો ટીમ ઈન્ડિયા જિતશે તો ટીમ ઈન્ડિયાના ખેલાડીને મળશે આ ખાસ ગિફ્ટ…
રાજકોટઃ આવતીકાલે એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટનો મહાકુંભ યોજાવવાનો છે અને આ બધા વચ્ચે રાજકોટના તાલુકા સરપંચ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાત અનુસાર જો ટીમ ઈન્ડિયા આવતીકાલે વર્લ્ડકપ…
- આમચી મુંબઈ
ડીલાઈલરોડ પુલનું ઉદ્ઘાટન કરવા બદલ ગુનો નોંધાતા આદિત્ય ઠાકરેએ કર્યા સરકાર પર શાબ્દિક પ્રહાર…
મુંબઈ: ડીલાઈલરોડ ફ્લાયઓવરનું ગેરકાયદેસર રીતે ઉદ્ઘાટન કરવા બદલ સચિન આહિર અને સુનીલ શિંદે સાથે ઠાકરે જૂથના વર્લીના ધારાસભ્ય આદિત્ય ઠાકરે સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો નોંધાતા આદિત્ય ઠાકરે એ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. મુંબઈ મહાનગર પાલિકા…
- નેશનલ
ભરસભામાંથી ખોવાઈ ગઈ વસુંધરા રાજેની ડાયમંડ રિંગ અને…
રાજસ્થાનઃ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે જોરશોરથી કેમ્પેઈન હાથ ધરવામાં આવ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં પાર્ટીના સ્ટાર પ્રચારકોની રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે. શુક્રવારે રાજસ્થાનના સિરોહીમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં વસુંધરા રાજેની ડાયમંડ રિંગ ખોવાઈ ગઈ…
- આમચી મુંબઈ
વર્લ્ડકપ ફાઈનલમાં આ વ્યક્તિ સાબિત થશે ટીમ ઈન્ડિયા માટે અનલકી, શું કહે છે ઈતિહાસ?
મુંબઈઃ આઈસીસી વનડે વર્લ્ડકપ-2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવવાની છે. દરમિયાન આ મેચ માટે અમ્પાયર અને મેચ રેફરીના નામ સામે આવ્યા છે અને આ નામ સામે આવતાની સાથે જ ભારતીય ક્રિકેટપ્રેમીઓ થોડા ચિંતામાં…
- IPL 2024
World Cup 2023: અમદાવાદમાં એર ફોર્સે કર્યું શાનદાર રિહર્સલ
(અમારા પ્રતિનિધિ તરફથી )અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાનારી છે ત્યારે આ મેચ પૂર્વે ઈન્ડિયન એરફોર્સની ટીમ દ્વારા શાનદાર એર શો કરવામાં આવશે. વર્લ્ડ કપની મેચનું અત્યારથી કાઉન્ટ ડાઉન શરુ થયું છે ત્યારે એર શો પૂર્વે આજે…
- આપણું ગુજરાત
વર્લ્ડ કપ ક્રેઝ: ઓસ્ટ્રેલિયાની ટીમનું અમદાવાદમાં આગમન, મેચને પગલે ટી-શર્ટના ધંધાર્થીઓને તોતિંગ કમાણી
અમદાવાદ: સેમીફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે જંગમાં ઉતરવા અમદાવાદ પહોંચી ગઇ છે. ભારતીય ટીમના ખેલાડીઓ ગઇકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા, આજે તેમણે નમો સ્ટેડિયમ ખાતે નેટ પ્રેકટિસ પણ કરી હતી. અમદાવાદના સિંધુભવન રોડ વિસ્તાર પાસે આવેલી…
- નેશનલ
વિધાનસભા ચૂંટણીઃ મધ્ય પ્રદેશ-છત્તીસગઢમાં જંગી મતદાન, બસ્તરમાં જવાન શહીદ
આપણા દેશના હિન્દી હાર્ટલેન્ડમાં સમાવિષ્ટ એવા 2 મહત્વના રાજ્યો મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે આજે એક અત્યંત મહત્વનો દિવસ છે. બંને રાજ્યોની પ્રજાએ આગામી પાંચ વર્ષ માટે રાજ્યમાં કયા પક્ષની સરકાર રચાશે તેનો આજે નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો…