- નેશનલ

સરકારના પ્રયત્નો રંગ લાવ્યા, મણિપુરના સૌથી જૂના ઉગ્રવાદી સંગઠને….
ઇમ્ફાલ: મણિપુરમાં ઘણા લાંબા સમયથી નાની મોટી હિંસાઓ થતી રહી છે ત્યારે સરકાર તેને શાંત પાડવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યું છે. જેમાં 29 નવેમ્બરના રોજ સરકારને મોટી સફળતા મળી હતી. મણિપુરના સૌથી બળવાખોર ગણાતા જૂથે કાયમી શાંતિ કરાર…
- મનોરંજન

પ્રોપર્ટી વહેંચણી મુદ્દે જાણી લો ‘બિગ-બી’ની મોટી જાહેરાત
મુંબઈઃ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને દીકરી શ્વેતા બચ્ચનને પ્રતિક્ષા બંગલો આપીને સૌને ચોંકાવી નાખ્યા હતા. હવે તેમની 3,000 કરોડ રુપિયાની પ્રોપર્ટીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અલબત્ત, બિગ બી દીકરાના જેટલી જ દીકરીને પ્રોપર્ટી સમાન રીતે આપશે એવું મીડિયાના અહેવાલમાં જણાવાયું…
- આમચી મુંબઈ

ગૌતમ સિંઘાનિયા Vs નવાઝ મોદીઃ પતિ-પત્ની વચ્ચેનો વિવાદ… દરરોજ કરોડોનું નુકસાન
મુંબઇઃ બિઝનેસમેન ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી વચ્ચે છૂટાછેડાનો વિવાદ ચાલુ છે અને તેની અસર રેમન્ડ કંપની પર પણ પડી રહી છે. 13 નવેમ્બરથી કંપનીના શેરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવે ગૌતમ સિંઘાનિયાને આ મામલે બેવડો ફટકો…
- સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાની નૈયા ડુબાડી આ ખેલાડીએ, એક ભૂલ અને જીતી ગઈ ઓસ્ટ્રેલિયન ટીમ…
ગુહાટીઃ ગઈકાલે ગુહાટીમાં ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયન ટીમ વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારત જીતની ખૂબ જ નજીક હતું, પરંતુ ટીમ ઈન્ડિયાના જ એક ખેલાડીની બાલિશ ભૂલને કારણે ભારતને આ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્લેન મેક્સવેલ અને…
- સ્પોર્ટસ

શ્રીલંકાએ બહાર પાડ્યુ ક્રિકેટ કેલેન્ડરઃ જાણો ભારત સાથે કયારે રમશે સિરિઝ
હાલમાં ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની હોમ T20 શ્રેણી રમી રહી છે, જેમાં ગઈકાલે ત્રીજી મેચ જીતી ઓસ્ટ્રેલિયાએ સિરિઝ જિવંત રાખી છે. ભારત તેની પ્રથમ 3 મેચમાં 2-1થી આગળ છે. હવે આ શ્રેણી બાદ ભારતીય ટીમ…
- નેશનલ

નવા રોડનું ઉદ્ઘાટન કરવાના હતા રાહુલ ગાંધી પણ….
થિરુવનંથપુરમઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારથી તેમના મતવિસ્તારના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. અહીં તેઓ વાયનાડ, મલપ્પુરમ અને કોઝિકોડના ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલા તેમના મતવિસ્તારમાં કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. જોકે, તેમના મતદાર ક્ષેત્ર વાયનાડના આવતા નીલાંબુરમાં તેમનો ફિયાસ્કો થયો હતો.…
- નેશનલ

સલામ છે 41 જિંદગીઓને ઉગારી લેનારા રેટ માઈનર્સ મુન્ના કુરેશી અને તેમની ટીમને…
ઉત્તરાખંડઃ ઉત્તરકાશી ખાતેની સિલક્યારા ટનલમાં 17-17 દિવસથી ફસાયેલા મજૂરો આખરે ગઈકાલે સુખરૂપ બહાર આવ્યા હતા. 17-17 દિવસથી ચાલી રહેલાં આ રેસ્ક્યુ ઓપરેશન જિંદગીને સફળ બનાવનાર રેટ માઈનર્સ અને રેટ હોલ માઈનિંગ ટેક્નોલોજી વિશે વાત કરીએ તો આ આખું ઓપરેશન સફળ…
- નેશનલ

ગરીબોને અનાજની સેવા યથાવત અને સ્વયંસેવી મહિલા જૂથને ડ્રોનઃ મોદી સરકારની મોટી જાહેરાતો
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની મહામારી ફેલાઈ ત્યારથી ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ આપવામાં આવે છે, જે હજુ પાંચ વર્ષ સુધી લંબાવવાની જાહેરાત મોદી સરકારે કરી છે અને બીજી એક જાહેરાતમાં મહિલા સ્વયંસેવી જૂથોને ડ્રોન આપી તેમને વધારે મજબૂત…
- નેશનલ

શું પીએમ મોદી હશે ભારતના આગામી અવકાશયાત્રી? જાણો, નાસાના પ્રમુખે શું કહ્યું..?
નવી દિલ્હી: અવકાશની યાત્રા કરવી એ કોઇપણ વ્યક્તિ માટે યાદગાર અનુભવ હોય છે. અમેરિકાની અવકાશ એજન્સી NASAના પ્રમુખ તથા સેનેટર બિલ નેલ્સને આ વાત કહી હતી. NASA આવતા વર્ષના અંતમાં 2 અઠવાડિયાના વૈજ્ઞાનિક મિશન માટે ભારતીય અવકાશયાત્રીને તાલીમ આપવા જઇ…
- આમચી મુંબઈ

વિપક્ષના નિશાન પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મંગળવારનો દિવસ ભારે રાજકીય ગરમાગરમીનો હતો. એનસીપી સુપ્રીમો શરદ પવાર, શિવસેનાના ઉબાઠા જૂથના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત તેમ જ મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અત્યંત આકરા શબ્દોમાં…









