- આમચી મુંબઈ
મુંબઈ, મહારાષ્ટ્રના હિત માટે એકત્રિત થવાનો સમય આવી ગયો છે: શિવસેના-યુબીટી
મુંબઈ: મહારાષ્ટ્ર અને મુંબઈના હિત માટે એકત્ર આવવાનો સમય છે અને પક્ષના કાર્યકરો મરાઠીઓના ગૌરવનું રક્ષણ કરવા માટે તૈયાર છે, એમ શિવસેના-યુબીટી દ્વારા શનિવારે જણાવવામાં આવ્યું હતું. શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે વર્ષો…
- મહારાષ્ટ્ર
‘પર્યટકોને પાછા લાવવામાં આવી રહ્યા છે એ સરકારની મોટી ભૂલ’
પુણે: પહલગામ હુમલાને ધ્યાનમાં લઇને સરકાર તરફથી ત્યાંના પર્યટકોને પાછા લાવવામાં આવી રહ્યા છે, તેના બદલે સરકારે પર્યટકોને સુરક્ષા પૂરી પાડવી જોઇએ, એમ વંચિત બહુજન આઘાડી (વીબીએ)ના પ્રમુખ પ્રકાશ આંબેડકરે શનિવારે જણાવ્યું હતું. ‘સરકાર આ ભૂલ કરી રહી છે. જમ્મુ-કાશ્મીર…
- મહારાષ્ટ્ર
પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ અપાશે: જે. પી. નડ્ડા
પુણે: પહલગામ હુમલા માટે જવાબદાર લોકોને ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવશે, એમ ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું. પુણેમાં શ્રીમંત દગડુશેઠ ગણપતિના દર્શન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નડ્ડાએ કહ્યું હતું કે હું અહીંયા ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવવા…
- IPL 2025
પંજાબે કોલકાતા સામે ફરી બૅટિંગ પસંદ કરી, ભાવનગરના સાકરિયાનું કેકેઆર વતી ડેબ્યૂ
કોલકાતાઃ અહીં ઇડન ગાર્ડન્સમાં આજે પંજાબ કિંગ્સ (PBKS)ના કૅપ્ટન શ્રેયસ ઐયરે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે ટૉસ જીત્યા બાદ પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. 15મી એપ્રિલે ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં જે મૅચ રમાઈ હતી એમાં પણ શ્રેયસે પ્રથમ બૅટિંગ…
- ઇન્ટરનેશનલ
Video: ઈરાનના શાહિદ રાજાઈ બંદર પર ભયંકર વિસ્ફોટ; 400 થી વધુ ઘાયલ, ભારે જાનહાનિની આશંકા
તેહરાન: ઈરાનના અબ્બાસ શહેરમાં શાહિદ રાજાઈ બંદર પર આજે શનિવારે એક પ્રચંડ વિસ્ફોટ (Blast at Iran port) થયો હતો, આ વિસ્ફોટને કારણે 400 થી વધુ લોકો ઘાયલ થયાના આહેવાલ છે. એહવાલ મુજબ સંખ્યાબંધ કન્ટેનરમાં વિસ્ફોટ થયા હતાં અને આગ ફાટી…
- મહારાષ્ટ્ર
ડ્રગ્સ કેસના આરોપીને મદદ કરવા તેના ભાઇ પાસે માગી લાંચ: સબ-ઇન્સ્પેક્ટર ઝડપાયો
થાણે: ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને જામીન અપાવવામાં મદદ કરવા માટે તેના ભાઇ પાસે લાંચ માગવા બદલ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. એસીબીએ શુક્રવારે ધરપકડ કરેલા સબ-ઇન્સ્પેક્ટરની ઓળખ રામનાથ તંડાલકર (56) તરીકે…
- સ્પેશિયલ ફિચર્સ
ચાનો એક કપ તમને ભેટમાં આપી શકે છે કેન્સર, જાણી લો કોણે કર્યો આવો દાવો?
ચા… ચા એ ભારતનું રાષ્ટ્રીય પીણું છે. સમસ્યા કોઈ પણ હોય સમાધાન એક જ અને એ એટલે ચા. ચા આપણા બધાના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ચૂકી છે. પરંતુ જો કોઈ તમને કહે કે તમને રાહત આપતી ચા જ તમારું…