- સ્પોર્ટસ
વર્લ્ડ કપમાં નામ કમાવ્યું ને દક્ષિણ આફ્રિકાના બોલરે કર્યા લગ્ન
કેપટાઉન: ભારતના ઘરઆંગણે રમાયેલા વર્લ્ડ કપમાં ઘણા બધા ખેલાડીઓની કારકિર્દીની દિશા બદલી નાખી, જ્યારે અમુકે ક્ષેત્ર સન્યાસ પણ લઈ લીધો હતો. ભારતીય, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સિવાય દક્ષિણ આફ્રિકાના કિક્રેટરને પણ વર્લ્ડકપમાં બહુ મોટી નામના મળી અને નવા નવા રેકોર્ડ પણ કર્યા…
- નેશનલ
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારી હત્યા…
જયપુર: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને પાંચ ડિસેમ્બરના રોજ રાજધાની જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારવામાં આવી હતી. જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં…
- આપણું ગુજરાત
રાજકોટમાં સો કરતા વધારે મંદિરમાં લગાડાયા ડ્રેસકૉડના પૉસ્ટર
આજકાલ મંદિરોમાં અમુક પ્રકારના વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંધ મૂકાવા લાગ્યો છે. દેશના ઘણા મંદિરો છે જ્યાં અમુક પ્રકારના કપડા પહેરવા પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારે હવે રાજકોટમાં એક નહીં પણ લગભગ સો કરતા પણ વધારે મંદિરોએ ડ્રેસકૉડ જાહેર કર્યો…
- ધર્મતેજ
આજનું રાશિફળ (05-12-23): તુલા રાશિના લોકો માટે છે દિવસ સારો પણ મેષ, કર્ક અને સિંહ રાશિના લોકોએ રહેવું પડશે સાવધ…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેવાનો છે. કામના સ્થળે તમારી કેટલીક યોજનાઓ અટકી શકે છે. તમારા સાસરિયાઓમાંથી કોઈ તમારા ઘરે સમાધાન કરવા આવી શકે છે, જેમાં તમારે જૂની ફરિયાદો ઉશ્કેરવી જોઈએ નહીં. જો તમે કોઈને પૈસા…
- આમચી મુંબઈ
વસઈમાં આઠ વર્ષની બાળકીનો મૃતદેહ ગૂણીમાંથી મળી આવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વસઈમાં રમવા માટે ઘરની બહાર ગયા પછી ગુમ થઈ ગયેલી આઠ વર્ષની બાળકીનો કોહવાયેલો મૃતદેહ ત્રણ દિવસ બાદ એક ગૂણીમાંથી મળી આવ્યો હતો. ગળું દબાવીને હત્યા કરવામાં આવ્યા પછી આરોપીએ બાળકીના મૃતદેહને ઘર નજીકની ખાલી રૂમમાં સંતાડી…
- નેશનલ
ભિખારી લાવો અને ઈનામ મેળવો, જાણો ક્યાં આપવામાં આવી છે આ અનોખી ઓફર?
તમને કોઈ કહે કે તમે ક્યાંયથી પણ એક ભિખારી લઈ આવો અને પૈસા લઈ જાવ તો તમારા માનવામાં આ વાત આવે ખરી? પરંતુ આ હકીકત છે, આવો જોઈએ ક્યાં આપવામાં આવે છે આ અનોખી ઓફર અને એની પાછળનું કારણ શું…
- આમચી મુંબઈ
સુધરાઈની ૨૧ નવી સ્કૂલ ઈમારતનું લોકાર્પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગની ૨૧ નવી સ્કૂલ ઈમારતનું મંગળવાર પાંચ ડિસેમ્બરના રાજ્યપાલના હસ્તે લોકાર્પણ થવાનું છે. આ નવી સ્કૂલ ઈમારતમાં શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓને વધુ ભૌતિક સુવિધા ઉપલબ્ધ થવાની છે. પાલિકાના શિક્ષણ વિભાગ તરફથી મુંબઈના પૂર્વ, પશ્ર્ચિમ અને…
- આમચી મુંબઈ
મુંબઈમાં મેટ્રો-વનની લોકપ્રિયતામાં થયો વધારો, જાણો કઈ રીતે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મુંબઈમાં શરુ કરવામાં આવેલી મેટ્રો વનના કોરિડોરમાં નોંધપાત્ર પ્રવાસીઓએ પ્રવાસ કર્યો છે, જે પ્રવાસીઓને મળતી સુવિધા અને વિશ્વાસનું પરિણામ હોવાનું મેટ્રો-વને જણાવ્યું હતું. ઘાટકોપરથી વર્સોવા વચ્ચેના મેટ્રો વન કોરિડોરમાં દોડાવાતી મેટ્રો ટ્રેન ધીમે ધીમે લોકપ્રિય બની રહી…
- આપણું ગુજરાત
સિરપકાંડઃ આરોપી ઝડપાયા ને સિરપના ગોડાઉનમાંથી હજારોની સંખ્યામાં બોટલ ઝડપાઈ
ખેડા: ગુજરાતના ખેડા જિલ્લામાં આયુર્વેદિક સિરપને નામે વેચાતી નકલી દવા પીને છ જણના મોત બાદ પોલીસે છાપા પાડ્યા હતા અને લગભગ ત્રણ હજારથી વધારે સિરપની બોટલ કબ્જે કરી હતી. આ વચ્ચે આરોપી યોગેશ સિંધી રિમાન્ડ દરમિયાન એકબાદ એક ખુલાસા કરી…
- નેશનલ
‘ભારત’ શબ્દ સ્વતંત્રતાનો પ્રતીક, વિદેશ પ્રધાને સમજાવ્યું મહત્ત્વ
નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા આયોજિત ‘નોલેજ ઈન્ડિયા વિઝિટર પ્રોગ્રામ’માં વિદેશ પ્રધાન એસ. જયશંકરે ભાગ લીધો હતો. ત્યારે તેમને પોતાનું વ્યક્તવ્ય કેટલીક બાબતો કહી જેમાં ખાસ તો તેમને ભારતને આઝાદીનું પ્રતીક ગણાવ્યું હતું. વિદેશ પ્રધાન એસ…