- ઇન્ટરનેશનલ
તાઇવાન પર હુમલો ચીનની મોટી ભૂલ હશે હિંદ મહાસાગરમાં ફસાઇ જશે ડ્રેગન
ચીન અને તાઈવાન વચ્ચેનો તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે અને માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ચીન તાઈવાન પર હુમલો કરી શકે છે. જો કે, રાજકીય વિશ્લેષકોનું જો ચીન આવું કરશે તો તે મોટી ભૂલ સાબિત થઈ શકે છે.…
- આપણું ગુજરાત
અમદાવાદમાં વાઇબ્રન્ટનો ધમધમાટ, શહેરના 70 જેટલા રસ્તાનું સમારકામ, નવા શિલ્પો મુકાશે
અમદાવાદ: આગામી જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટને પગલે મનપા દ્વારા રિવ્યુ મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં શહેરમાં કયા કયા વોર્ડમાં બ્યુટિફિકેશનની જરૂર છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. વાઇબ્રન્ટ સમિટમાં આવનારા મહેમાનોને લઇને શહેરમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.…
- આમચી મુંબઈ
ભારતમાં અકસ્માતમાં મહારાષ્ટ્ર મોખરે, મુંબઈના ડેથ સ્પોટ્સ ખબર છે?
મુંબઈ: રાજ્યમાં શિયાળુ સત્ર નાગપુરમાં ચાલી રહ્યું છે ત્યારે શિયાળુ અધિવેશનમાં મહારાષ્ટ્રના આર્થિક પાટનગર મુંબઈમાં જાન્યુઆરીથી જૂન 2023 દરમિયાન 132 રોડ અકસ્માતોમાં 147 લોકોના મોત થયા હોવાની માહિતી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપી હતી. હવે બીજો એક નવો રિપોર્ટ જાણવા…
- નેશનલ
Pinaka Rocket System: સેનાને મળશે 6400 Pinaka Rocket…
રક્ષા મંત્રાલયના ભારતીય લશ્કરની સેનાની તાકાત વધારવા માટે 6400 પિનાકા રોકેટ્સ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. આ રોકેટ્સ Pinaka Multi Barrel Rocket Laucher System-Pinaka MBRL માટે બનાવવામાં આવશે. આ લોન્ચર સિસ્ટમને ચીન અને પાકિસ્તાનની સીમા પર તહેનાત કરવામાં આવશે. એવું…
- આમચી મુંબઈ
મુંબઈના એન્ટ્રી પોઈન્ટનાં પાંચેય નાકાં ૨૦૨૭ સુધી રહેશે યથાવત્
મુંબઈ: મુંબઈના ટોલ સંદર્ભે એક મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના એન્ટ્રી પોઈન્ટનાં પાંચેય નાકાં ૨૦૨૭ સુધી યથાવત્ રહેશે. વાશી, દહીંસર, ઐરોલી, આનંદનગર અને એલબીએસ મુલુંડ ખાતેના પ્રવેશદ્વાર પરનાં ટોલનાકાંની ટોલવસૂલી ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૭ સુધી રહેશે. ૨૦૦૨થી પચીસ વર્ષના સમયગાળા…
- આપણું ગુજરાત
યુએસ જતા ગુમ થયેલા 9 ભારતીયોનો કોઈ પત્તો નથી, વિદેશ માત્રલાયનો ગુજરાત HCમાં જવાબ
અમદાવાદ: વિદેશ મંત્રાલયએ બુધવારે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે કેરેબિયનમાં તેના દૂતાવાસોના પ્રયત્નો છતાં, તેઓ યુએસમાં ગેરકાયદેસર ઘુસણખોરી માટે નિકળેલા નવ ભારતીય નાગરિકોને શોધી શક્યા નથી. વિદેશ મંત્રાલયએ એમ પણ કહ્યું હતું કે ભારતીય દૂતાવાસોના જણાવ્યા પ્રમાણે ગુમ થયેલા લોકો…
- નેશનલ
પંજાબમાં રાજકીય સમીકરણો બદલાવાના એંધાણઃ જાણો કોણ કોની સાથે જોડાશે
ચંદીગઢઃ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ કૉંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો પણ વિચારમાં પડી ગયા છે. પંજાબમાં લોકસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરનાર ભાજપ હજુ સુધી પોતાની સ્થિતિ મજબૂત કરી શકી નથી. તે જ સમયે, દિલ્હીમાં ખેડૂતોના આંદોલન પછી ભાજપ…
- સ્પેશિયલ ફિચર્સ
તમે વાપરો છો એ ઘી અસલી છે કે નકલી?, આ રીતે કરો પરખ…
આજકાલ બજારમાં એટલી બધી ભેળસેળવાળી વસ્તુઓ હાજર છે કે નહીં પૂછો વાત અને આ અસલી નકલીની ભરમાર વચ્ચે આપણે હંમેશા અટવાતા અને મૂંઝાતા રહી જઈએ છીએ. આવી જ એક વસ્તુ છે આપણા બધાના રસોડામાં જોવા મળતું શુદ્ધ ચોખ્ખું ઘી. આજે…
મહારાષ્ટ્રમાં આ બીમારીનું ખતરનાક જોખમ, રોજના આટલા કેસ
મુંબઇ: છેલ્લા દસ વર્ષમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ૨૪.૫૦ ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે રાજ્યમાં દરરોજ ૩૩૩ લોકોને કેન્સર થાય છે. દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને તેમાંથી ૮ ટકા મહારાષ્ટ્રમાં વધી રહી છે.…
- નેશનલ
એમપી-છત્તીસગઢના સીએમે લીધા શપથઃ યાદવે આપ્યો મોટો આદેશ
ભોપાલ/રાયપુર/જયપુરઃ ત્રણ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો નોંધપાત્ર વિજય થયા પછી આજે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્ય પ્રધાન તરીકે શપથવિધિ યોજવામાં આવી હતી. મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાનપદે મોહન યાદવે શપથ લીધા હતા, જ્યારે છત્તીસગઢના વિષ્ણુદેવ સાયે સોગંધ લીધી હતી. મધ્ય પ્રદેશમાં…