- નેશનલ
ઈસરોનો આદિત્ય જ્યાં પહોંચશે એ L1 પોઈન્ટ એટલે શું?
નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ જાહેરાત કરી છે કે ભારતનું ફ્લેગશિપ સોલર મિશન આદિત્ય-L1 6 જાન્યુઆરીના રોજથી પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અંતરે આવીને લેગ્રેંગિયન પોઈન્ટ (L1) પર પહોંચીને ત્યાં પોતાના સ્થાન પર સ્થિર થઈ જશે. એવું ઈસરોના અધ્યક્ષ…
- નેશનલ
કોલકાતામાં એક લાખ લોકો આજે સામૂહિક રીતે ગીતા પાઠ કરશે, વડા પ્રધાને પાઠવ્યો ખાસ સંદેશ….
કોલકાતા: આજે કોલકાતાના પરેડ ગ્રાઉન્ડમાં એક લાખ લોકો સામૂહિક રીતે ગીતા પાઠ કરશે. આ ગીતા પઠન કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય સંસ્કૃત પરિષદ અને મતિલાલ ભારત તીર્થ સેવા મિશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (24-12-23): કન્યા અને તુલા રાશિના લોકોએ આજે આ મામલામાં રહેવું પડશે…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહેવાનો છે. આજે બિઝનેસમાં તમે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો. પરંતુ વધુ પડતા કામના કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. કેટલાક મોસમી રોગો તમને અસર કરી…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં પિતા-પુત્રી ખાડીમાં તણાયાં: શોધ શરૂ
થાણે: ડોંબિવલીમાં 40 વર્ષનો શખસ અને તેની દોઢ વર્ષની પુત્રી ખાડીમાં તણાઇ ગયાં હતાં અને પોલીસ તથા અગ્નિશમન દળ દ્વારા તેમની શોધ ચલાવાઇ હતી. અનિલ સુરવદે (40) તેની પુત્રી સાથે બપોરે ડોંબિવલીના રાજુનગર ખાતે ખાડીકિનારે ગયો હતો. ખાડીકિનારે પુત્રી રમી…
- સ્પેશિયલ ફિચર્સ
ટીવીનો રંગ કાળો અને એસીનો રંગ સફેદ જ કેમ? આ છે કારણ…
ટીવી અને એસી બે એવી વસ્તુ છે કે જે આજના સમયમાં કોઈ પણ ઘરમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે. પણ ક્યારેય નોટિસ કર્યું છે કે આ બંને વસ્તુઓનો કલર એકદમ ફિક્સ્ડ હોય છે. ફ્રિજ, વોશિંગ મશીન, કુલર, મિક્સર ગ્રાઈન્ડર…
- આપણું ગુજરાત
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાને દારૂબંધીને ગણાવી ‘દંભી’, પહેલ બદલ સરકારનો માન્યો આભાર!
અમદાવાદ: “દારૂ છૂટ આપવી હોય તો સમગ્ર ગુજરાતમાં આપો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોલેરા અને કચ્છમાં પણ છૂટ આપો, લઠ્ઠાને બદલે લોકો સારો દારૂ તો પીશે!” આવું કહીને એક સમયે ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચુકેલા શંકરસિંહ વાઘેલાએ દારૂમાં સરકારે આપેલી છૂટનું આડકતરી…
- ધર્મતેજ
2024 માં આ રાશિના લોકોને સામેથી શોધતી આવશે સફળતા, જાણો તમારી રાશિ તો નથીને….
વર્ષ 2024 માં, ગુરુ અને શનિ એકસાથે 4 રાશિના લોકોનું નસીબ ચમકાવી દેશે. શનિ અને ગુરુના આશીર્વાદથી, આ લોકોને તેમની કારકિર્દી અને વ્યવસાયમાં ખૂબ પ્રગતિ મળશે. તેમજ બાકી રહેલા કામ પણ પૂર્ણ થશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. એવું કહી શકાય કે…
- નેશનલ
‘સપાના નેતાઓને પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ નહીં આપો…’, ભાજપના સાંસદની રામ મંદિર ટ્રસ્ટને વિનંતી
અયોધ્યાઃ અયોધ્યામાં શ્રી રામના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ભાજપના સાંસદે જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટીના નેતાઓને શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ નહીં આપવું જોઇએ. એમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી એવું જોવામાં આવી રહ્યું છે…
- નેશનલ
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ‘રામ કી પૈડી’માં થશે ખાસ સજાવટ, જાણો ‘રામ કી પૈડી’નું પૌરાણિક માહાત્મ્ય
અયોધ્યા: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાનાર છે. પીએમ મોદી સહિત દેશવિદેશના અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં સામેલ થશે ત્યારે આયોજનની ગતિવિધિઓ હાલ અંતિમ ચરણમાં છે. મુખ્ય મંદિરનું નિર્માણકાર્ય તો 24*7 ચાલી જ રહ્યું છે, તેની સાથે સાથે રામપથ,…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
આ વર્ષે લોકોએ સૌથી વધુ અનઈન્સ્ટોલ કરી છે આ એપ…
અત્યારે જમાનો સ્માર્ટફોનનો છે અને અહીં કોઈ પણ એપ ડાઉનલોડ કે અનઈન્સ્ટોલ કરવાનો નિર્ણય પલકવારમાં લેવાતા હોય છે અને હાલમાં જ ટીઆરજી ડેટા સેન્ટર દ્વારા સ્માર્ટફોન યુઝર્સની એપ અનઈન્સ્ટોલ કરવાની ટેવનું વિશ્લેષણ કર્યું હતું અને એમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે…