- આમચી મુંબઈ
બાપરે!! મુંબઈમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં બમણો વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં કોરોના નવા કેસમાં બમણો વધારો નોંધાયો હતો. શનિવારે કોરોનાના ૩૨ નવા કેસ નોંધાયા હતા. આ અગાઉ શુક્રવારે મુંબઈમાં કોરોનાના નવા માત્ર ૧૫ કેસ નોંધાયા હતા.…
- સ્પેશિયલ ફિચર્સ
મિનરલ્સથી ભરપૂર આ 5 ફળો, ડાયાબિટીસને પણ કરશે કંટ્રોલ
શું તમે જાણો છો કે ખનિજોથી ભરપૂર ફળોનું સેવન હાઈ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જે સુગર લેવલ ઘટાડવાની સાથે ડાયાબિટીસના દર્દીઓને અન્ય ઘણા ફાયદા પણ આપે છે. આજે આપણે આવા જ કેટલાક…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેને 22 જાન્યુઆરીનું આમંત્રણ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે તેમને હજી સુધી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામ લલ્લાના પ્રતિષ્ઠાપન કાર્યક્રમનું આમંત્રણ મળ્યું નથી. તેમણે એમ પણ ભારપુર્વક કહ્યું હતું કે તેમને રામ લલ્લાના દર્શન માટે ઔપચારિક…
- આપણું ગુજરાત
Save environment: જૂનાગઢના તંત્રનો આ પ્રયોગ તમામે અનુસરવા જેવો
જૂનાગઢઃ એક તરફ આપણે ધર્મ અને પવિત્રતાની વાત કરીએ છીએ અને બીજી તરફ જ્યાં શ્રદ્ધા અને ભક્તિથી જઈએ છીએ ત્યાં જ ગંદવાડ કરીએ છીએ અને પ્લાસ્ટિકથી માંડી તમામ વસ્તુના કચરાના ઢગ ઊભા કરી દઈએ છીએ. થોડા સમય પહેલા યોજાયેલી ગરવા…
- મહારાષ્ટ્ર
મહાબળેશ્વર, પંચગનીમાં પર્યટકોની ભીડ, પણ રસ્તાઓ ખાડાથી પરેશાન
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલ સ્ટેશન મહાબળેશ્વર પંચગની રસ્તાની અવસ્થા અત્યંત ખરાબ થતાં આ માર્ગ પર ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓ પર ઠેક-ઠેકાણે ખાડાઓ હોવાથી વાહનો ચલાવતા કોઈ મોટો અકસ્માત થવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. રસ્તા પરના ખાડાને લીધે અનેક…
- આમચી મુંબઈ
2023માં કુદરતી આપત્તિઓથી 2,923 લોકોનું મૃત્યુ
મુંબઈ: આ વર્ષે દેશમાં આવેલી જુદી જુદી નૈસર્ગિક આપત્તિને કારણે 2,923 લોકોનું મૃત્યુ અને લગભગ 18.4 લાખ હેક્ટર પરની ખેતીના પાકને નુકસાન થયું હોવાની માહિતી એક એનજીઓના અહેવાલમાં જાહેર કરવામાં આવી છે. આ સાથે વર્ષ 2023 દરમિયાન આવેલી નૈસર્ગિક આપત્તિને…
- આમચી મુંબઈ
આવતી કાલે રેલવેના આ માર્ગ પર 2023નો છેલ્લો Mega Block
મુંબઈ: રવિવારે વર્ષ 2023નો છેલ્લો દિવસ છે. નવા વર્ષની ઉજવણી માટે શહેરમાં પ્રવવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ રવિવારે રેલવે માર્ગ પર લેવામાં આવતા બ્લોકને (Mega Block) રદ કરવાનો નિર્ણય લીધો છે. પણ મધ્ય રેલવે દ્વારા માટુંગાથી મુલુંડ અને હાર્બર…
- આમચી મુંબઈ
રાયગઢના તામ્હિણી ઘાટમાં બસ પલટી : 2 મહિલાનું મૃત્યુ, 55 પ્રવાસીઓ જખમી
મુંબઈ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા તામ્હિણી ઘાટમાં શનિવારે સવારે બસ પલટી થતાં બે મહિલાના મૃત્યું થયું હતું અને અંદાજે 55 લોકો જખમી થયા હતા. સવારે સાત વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ઇજા પામેલા લોકોને માણગામના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની ઇનામની રકમમાં કરાયો 13 ટકાનો વધારો
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ અધિકારીઓએ મેલબોર્ન પાર્ક ખાતે જાન્યુઆરી 14 થી શરૂ થતા વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમની ઈનામી રકમમાં 10 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના વધારાની જાહેરાત કરી છે. ટુર્નામેન્ટ ડિરેક્ટર ક્રેગ ટિલેએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે હવે આ ગ્રાન્ડ સ્લેમની…