- સ્પોર્ટસ
રોહિત અને કોહલીનું સવા વર્ષે ટી-20 ટીમમાં કમબૅક: ટીમ જાહેર થઈ
મુંબઈ: અફઘાનિસ્તાન સામે 11મી જાન્યુઆરીએ ઘરઆંગણે શરૂ થનારી ત્રણ મૅચની ટી-20 સિરીઝ માટે 16 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ એક વર્ષ કરતાં પણ વધુ સમય સુધી ટી-20 ઇન્ટરનૅશનલથી દૂર રહ્યા બાદ હવે ટીમમાં આવી…
- ઇન્ટરનેશનલ
અમેરિકાને તાઈવાનને શસ્ત્રો વેચવાનું પડ્યું ભારે, ચીને ભર્યું આ પગલું
બીજિંગઃ તાઈવાનને શસ્ત્રો વેચવા અને ચીનની કંપનીઓ અને વ્યક્તિઓ પર અમેરિકાના પ્રતિબંધોના જવાબમાં ચીને રવિવારે પાંચ અમેરિકન પાંચ સંરક્ષણ કંપની પર પ્રતિબંધો લગાવ્યા હતા. ચીનના વિદેશ મંત્રાલયે એક ઓનલાઈન પોસ્ટમાં લખ્યું હતું કે પ્રતિબંધ બાદ ચીનમાં કંપનીઓ સાથે સંબંધિત સંપત્તિઓ…
- આમચી મુંબઈ
અજિત પવારની મનોજ જરાંગેને કડક શબ્દોમાં ચિમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા સમાજને આરક્ષણ અપાવવા આંદોલન કરી રહેલા મનોજ જરાંગેએ 20મી જાન્યુઆરીએ કોઈપણ સંજોગોમાં મુંબઈ આવીશું એવો નિર્ધાર જાહેર કર્યો હતો, તેની નોંધ લેતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું હતુું કે…
- આમચી મુંબઈ
ગામદેવીના વેપારીની 27 લાખની ઘડિયાળ ચોરનારો રસોઈયો પકડાયો
મુંબઈ: દક્ષિણ મુંબઈના ગામદેવી પરિસરમાં રહેતા વેપારીના ઘરમાંથી 27.15 લાખ રૂપિયાની કાંડાઘડિયાળ ચોરવાના કેસમાં પોલીસે રસોઈયાની ધરપકડ કરી હતી. ગામદેવી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ મુરારી શાલીગ્રામ ચંદ્રવંશી (47) તરીકે થઈ હતી. કારમાયકલ રોડ ખાતે રહેતા ઈન્વેસ્ટર સિદ્ધાર્થ સોમૈયાની ફરિયાદને…
- મહારાષ્ટ્ર
વિધાનસભ્ય દ્વારા પોલીસને લાફો મારવાનો બનાવ અપમાનજનક છે: સુપ્રિયા સુળે
પુણે: એનસીપીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ રવિવારે ભાજપના વિધાનસભ્ય દ્વારા ઓન-ડ્યૂટી પોલીસ જવાનને લાફો મારવાના બનાવને અત્યંત અપમાનજનક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો વિધાનસભ્ય સામે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખશે.…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે ‘વિકાસ વિરોધી’: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે એવું નિવેદન કર્યું હતું કે શિવસેના (યુબીટી)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ‘વિકાસ વિરોધી’ છે. તેઓ (ઉદ્ધવ ઠાકરે) અઢી વર્ષ ઘરમાં બેઠા હતા અને ફક્ત ચમકોગીરી કરી રહ્યા…
- આમચી મુંબઈ
થાણેમાં રિવોલ્વરની સફાઈ વખતે અકસ્માતે ગોળી છૂટી: ત્રણ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રિવોલ્વરની સાફસફાઈ વખતે અકસ્માતે છૂટેલી ગોળીથી કંપનીના માલિક સહિત ત્રણ જણ ઘવાયા હોવાની ઘટના થાણેમાં બની હતી. શ્રીનગર પોલીસના જણાવ્યા મુજબ શનિવારે સાંજે બનેલી ઘટનામાં કંપનીના માલિક મોહમ્મદ ઉમર શેખ (50) સહિત બિપિન કુમાર જગજીવન જયસ્વાલ (21)…
- આમચી મુંબઈ
એટીએસે ગેસ્ટ હાઉસમાંથી છ શકમંદને પકડ્યા: ત્રણ પિસ્તોલ, 29 કારતૂસ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) બોરીવલીના ગેસ્ટ હાઉસમાં શસ્ત્રો સાથે સંતાયેલા છ શકમંદોને પકડી પાડી ત્રણ પિસ્તોલ અને 29 કારતૂસ જપ્ત કરી હતી. નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓએ જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા એકઠી…
- નેશનલ
આ કારણે અખિલેશ યાદવને આઝમગઢથી લોકસભા ચૂંટણી લડવી પડશે…
લખનઉ: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટીએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જેર પકડ્યું છે. 2024ની ચૂંટણી પર નજર કરીએ તો I.N.D.I.A ગઠબંધનના તમામ નેતાઓ અલગ-અલગ બેઠકો પર પોતાની રીતે પ્રચાર…
- આપણું ગુજરાત
સુરતના આ વેપારીઓએ બનાવી છે રામની સુંદર સાડી અને વિનામૂલ્યે આપી રહ્યા છે મંદિરોમાં
સુરતઃ આખું વિશ્વ હાલમાં રામના રંગમાં રંગાયેલું છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરી, 2024ના રોજ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશવાસીઓ પોતાની ઈચ્છા અને શક્તિ પ્રમાણે કંઈને કંઈક નવીન કરી રહ્યા છે. આવું જ કંઈક સુરતના કાપડના વેપારીઓએ…