- મહારાષ્ટ્ર
વિધાનસભ્ય દ્વારા પોલીસને લાફો મારવાનો બનાવ અપમાનજનક છે: સુપ્રિયા સુળે
પુણે: એનસીપીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ રવિવારે ભાજપના વિધાનસભ્ય દ્વારા ઓન-ડ્યૂટી પોલીસ જવાનને લાફો મારવાના બનાવને અત્યંત અપમાનજનક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો વિધાનસભ્ય સામે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખશે.…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે ‘વિકાસ વિરોધી’: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે એવું નિવેદન કર્યું હતું કે શિવસેના (યુબીટી)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ‘વિકાસ વિરોધી’ છે. તેઓ (ઉદ્ધવ ઠાકરે) અઢી વર્ષ ઘરમાં બેઠા હતા અને ફક્ત ચમકોગીરી કરી રહ્યા…
- આમચી મુંબઈ
થાણેમાં રિવોલ્વરની સફાઈ વખતે અકસ્માતે ગોળી છૂટી: ત્રણ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રિવોલ્વરની સાફસફાઈ વખતે અકસ્માતે છૂટેલી ગોળીથી કંપનીના માલિક સહિત ત્રણ જણ ઘવાયા હોવાની ઘટના થાણેમાં બની હતી. શ્રીનગર પોલીસના જણાવ્યા મુજબ શનિવારે સાંજે બનેલી ઘટનામાં કંપનીના માલિક મોહમ્મદ ઉમર શેખ (50) સહિત બિપિન કુમાર જગજીવન જયસ્વાલ (21)…
- આમચી મુંબઈ
એટીએસે ગેસ્ટ હાઉસમાંથી છ શકમંદને પકડ્યા: ત્રણ પિસ્તોલ, 29 કારતૂસ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) બોરીવલીના ગેસ્ટ હાઉસમાં શસ્ત્રો સાથે સંતાયેલા છ શકમંદોને પકડી પાડી ત્રણ પિસ્તોલ અને 29 કારતૂસ જપ્ત કરી હતી. નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓએ જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા એકઠી…
- નેશનલ
આ કારણે અખિલેશ યાદવને આઝમગઢથી લોકસભા ચૂંટણી લડવી પડશે…
લખનઉ: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટીએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જેર પકડ્યું છે. 2024ની ચૂંટણી પર નજર કરીએ તો I.N.D.I.A ગઠબંધનના તમામ નેતાઓ અલગ-અલગ બેઠકો પર પોતાની રીતે પ્રચાર…
- આપણું ગુજરાત
સુરતના આ વેપારીઓએ બનાવી છે રામની સુંદર સાડી અને વિનામૂલ્યે આપી રહ્યા છે મંદિરોમાં
સુરતઃ આખું વિશ્વ હાલમાં રામના રંગમાં રંગાયેલું છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરી, 2024ના રોજ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશવાસીઓ પોતાની ઈચ્છા અને શક્તિ પ્રમાણે કંઈને કંઈક નવીન કરી રહ્યા છે. આવું જ કંઈક સુરતના કાપડના વેપારીઓએ…
- મનોરંજન
ફિલ્મ ‘એનિમલ’ની સફળતાને ‘ખતરનાક’ ગણાવી જાવેદ અખ્તરે
બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હાલમાં જ આ ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મે 900 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ઘણા દર્શકો આ ફિલ્મને લઈને પોતાનો વાંધો…
- નેશનલ
મિશન લક્ષદ્વીપઃ પયર્ટન ક્ષેત્રને મળી નવી ઉડાન, બુકિંગમાં વધારો
એમ કહેવાય છે કે પીએમ મોદી પાક્કા ગુજરાતી બિઝનેસમેન છે. તેમના રોમ રોમમાં ભારતનું હિત વસે છે. ખાતા પીતા, સૂતા જાગતા બસ તેમને દેશનો વિકાસ કરવાના સપના આવે છે, અને એટલું ઓછું હોય તેમ તેઓ દેશની જે ધરતી પર વિહાર…
- સ્પોર્ટસ
સૂર્યકુમાર અને હાર્દિક અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝની ટીમમાં નહીં હોય
થોડા દિવસમાં મહિનાઓ સુધી ટી-20 મૅચોનો જલસો શરૂ થશે, પરંતુ એ પહેલાં સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા હાલમાં ઈજાગ્રસ્ત હોવાથી એ ટી-20 રમતોત્સવ પહેલાંની મૅચ-પ્રૅક્ટિસ નહીં કરી શકે એનો તેમને અફસોસ જરૂર થતો હશે. માર્ચ-મે દરમ્યાન આઇપીએલ રમાશે ત્યાર પછી…