- નેશનલ
રેલવે આપે છે દરેક ટિકિટ પર આટલું ડિસ્કાઉન્ટ… જાણી લો કઈ રીતે મેળવશો?
ભારતીય રેલવેએ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ નેટવર્ક છે અને દરરોજ કરોડો લોકો એમાં મુસાફરી કરીને નિર્ધારિત સ્થળે પહોંચે છે. પરંતુ શું તમને એ વાતની જાણ છે કે રેલવે દ્વારા તમને દરેક પ્રવાસના ભાડામાં 55 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે…
- આપણું ગુજરાત
વાઈબ્રન્ટ ગુજરાતના મંચ પરથી અમિત શાહે કાશ્મીરમાં રોકાણ કરવાની શા માટે કરી અપીલ?
ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું સમાપન થઈ ચૂક્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં આ ત્રણ દિવસીય સમિટનું ધામધૂમથી સમાપન કરવામાં આવ્યું હતું. આ સમાપન દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે ભાષણ આપતા અહીં હાજર ઉદ્યોગપતિઓને જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ…
- આમચી મુંબઈ
ટ્રેક ક્રોસ કરો છો તો જાણો મોટા ન્યૂઝઃ મુંબઈમાં આટલા હજાર લોકો મોતને ભેટ્યાં
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેની હદમાં વિવિધ પ્રકારના રેલવે અકસ્માતોને કારણે મૃત્યુ થનારા પ્રવાસીઓની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે, વીતેલા 2023માં વિવિધ પ્રકારના રેલવે અકસ્માતમાં 2,590 પ્રવાસીના મોત થયા હતા, જ્યારે અકસ્માતમાં સૌથી વધુ લોકો રેલવે ટ્રેક ક્રોસ કરવાના કિસ્સા…
- નેશનલ
56,000 કરોડ રૂપિયાનું બેંક કૌભાંડ! અજય મિત્તલ સહિત પાંચ જણને EDએ કર્યા જેલહવાલે
લગભગ 56000 કરોડ રૂપિયાના બેંક કૌભાંડ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મેસર્સ ભૂષણ સ્ટીલ લિમીટેડ અને કંપની સાથે જોડાયેલા ડિરેક્ટરો વિરુદ્ધ કેસ…
- સ્પોર્ટસ
ઓહ નો! મહિલા કૅપ્ટને સિક્કો હવામાં ઉછાળવાને બદલે જમીન પર પટક્યો!
ક્રાઇસ્ટચર્ચ: ક્રિકેટની રમત જ્યારથી ફાસ્ટ ફૉર્વર્ડ થઈ છે એટલે કે ટી-20 અને ટી-10 ફૉર્મેટની મૅચો રમાતી થઈ છે ત્યારથી નિયમોમાં અને ખેલાડીઓના અપ્રોચમાં નવા ફેરફાર અને અલગ વર્તન જોવા મળ્યા છે. ન્યૂ ઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચથી મળતા અહેવાલ મુજબ ડ્રીમ-11 સુપર સ્મૅશ…
- નેશનલ
વડા પ્રધાનના આ નિર્ણયથી ઋષિ-મુનિઓ અને સંતો થયા ખૂબજ ખુશ…..
અયોધ્યા: અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પહેલા પીએમ મોદીએ એક એવો નિર્ણય લીધો છે જેના કારણે ઋષિ-મુનિઓ અને સંતો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા શુક્રવારથી 11 દિવસની વિશેષ…
- સ્પોર્ટસ
Yuzvendra Chahalએ કોની માટે લખ્યું Long Lost Brothers? ફોટા થયા વાઈરલ…
ટીમ ઈન્ડિયાના સ્પીનર યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભલે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે પણ તેમ છતાં તે અવારનવાર લાઈમલાઈટમાં રહેતો હોય છે, એનું કારણ છે સોશિયલ મીડિયા પરની તેની એક્ટિવનેસ. યુઝવેન્દ્ર ફરી એક વખત લાઈમલાઈટમાં આવ્યો હતો અને એનું કારણ છે તેણે…
- આપણું ગુજરાત
હવે પોલીસ સામે પણ થઇ શકશે ફરિયાદ, હાઇકોર્ટની લપડાક બાદ રાજ્ય સરકાર લાવી અલગ નંબર
અમદાવાદ: પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે, લોકોની સુરક્ષા માટે કામ કરતી હોય છે પરંતુ જો કોઈ નાગરિકને ખુદને પોલીસની સામે વાંધો હોય કે પોલીસના દમનથી ત્રસ્ત થઈ રહી હોય તો શું કરવું તેનું સમાધાન હવે ગુજરાતને મળશે.…
- નેશનલ
હિમાચલમાં હવે 21 વર્ષે થશે છોકરીઓના લગ્ન, કેબિનેટે પાસ કર્યો પ્રસ્તાવ….
શિમલા: હિમાચલ પ્રદેશ કેબિનેટમાં છેલ્લા ઘણા સમયથી આ બાબત પર વાટાઘાટો ચાલી રહ્યો હતો ત્યારે સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે છોકરીઓ 21 વર્ષની ઉંમરે જ લગ્ન કરી શકશે. 2023માં કેબિનેટે છોકરીના લગ્નની લઘુત્તમ ઉંમર વધારીને 21…
- નેશનલ
સોમનાથ મંદિરનું આમંત્રણ જવાહરલાલ નેહરુ નકાર્યું હતું…’ ભાજપના આરોપ સામે કોંગ્રેસનો જવાબ
નવી દિલ્હી: 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવ માટે મળેલા આમંત્રણને કોંગ્રેસ નેતાઓએ ફગાવી દીધું છે. કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, પાર્ટીના નેતાઓ રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે નહીં. આ અંગે ભાજપના…