- મહારાષ્ટ્ર

બિડમાં કાર-ટ્રકના અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ચારનાં મોત
છત્રપતિ સંભાજીનગર: બિડમાં લીંબાગણેશ ગામ નજીક ટ્રક અને કાર (ફોર વ્હીલર) વચ્ચે ગંભીર અકસ્માત થતા ચાર લોકોનાં મૃત્યુ થયા હતા. આ ભીષણ અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ચાર જણનાં મોત થયા હતા. શુક્રવારે રાતે 9.30 વાગ્યે બનેલી આ ઘટનામાં ચાર જણના મોત…
- મનોરંજન

એવું તે શું થયું એરપોર્ટ પર કે Radhika Apteના ગુસ્સો આવ્યો અને કહ્યું…
Bollywood Actress Radhika Apte સામાન્યપણે કોઈ પણ કોન્ટ્રોવર્સીથી દૂર જ રહેવાનું પસંદ કરે છે, પણ હાલમાં જ એરપોર્ટ પર એની સાથે કંઈક એવું બન્યું હતું કે તે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખી શકી નહોતી અને તે ગુસ્સે થઈ ગઈ હતી.…
- સ્પોર્ટસ

બૅટિંગ-લેજન્ડ દ્રવિડના દીકરાએ મુંબઈ સામે બોલિંગમાં કર્યું પરાક્રમ?: જાણો, ડૅડી કેમ તેને કોચિંગ નથી આપતા
શિમોગા: ભારતીય બૅટિંગ-લેજન્ડ અને ‘ધ વૉલ’ તરીકે જાણીતો રાહુલ દ્રવિડ હોમ-ટાઉન ઇન્દોરમાં અફઘાનિસ્તાન સામે રવિવારે રમાનારી બીજી ટી-20 મૅચ માટે ભારતીય ટીમના ખેલાડીઓને કોચિંગ આપી રહ્યો છે ત્યારે તેનો પુત્ર કર્ણાટકના શિમોગા શહેરના મેદાન પર ફાસ્ટ બોલિંગથી ધૂમ મચાવી રહ્યો…
- નેશનલ

VIP Guestને આપવામાં આવનારી આ ખાસ Gift બનાવશે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને યાદગાર…
આખો દેશ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ ઘડીની હવે ઘડીઓ ગણાઈ રહી છે. આખરે નવ દિવસ બાદ એટલે કે 22મી જાન્યુઆરીના દિવસે રામલલ્લા અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેનારા…
- નેશનલ

ચારેય શંકરાચાર્ય ન જાય તે વાત ખોટી, અમુક જઇ પણ રહ્યા છે: બાબા રામદેવ
અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમમાં ચારેય શંકરાચાર્યએ હાજરી આપવાનો ઇનકાર કર દીધો છે તેવા અહેવાલો વચ્ચે યોગગુરૂ બાબા રામદેવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે અલગ-અલગ શંકરાચાર્યોના અલગ-અલગ મંતવ્યો હોઈ શકે છે, પરંતુ ચારેય…
- નેશનલ

હવે આ રૂટ પર ચાલશે વંદે ભારત ટ્રેન, જાણો માહિતી
નવી દિલ્હીઃ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. હવે આ શ્રેણીમાં ઉત્તરાખંડના લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે કાઠગોદામ અને દેહરાદૂન વચ્ચે નવી વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન કરી રહી છે. હાલમાં…
- નેશનલ

રામમંદિરઃ રાવણના મંદિરમાં પણ ગુંજશે રામનામ, અહીં એક જ જગ્યાએ બિરાજશે રામ અને લંકેશ
નવી દિલ્હીઃ નોઈડાના બિસરાખ સ્થિત રાવણના મંદિરમાં પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અહીં અખંડ રામાયણનું પઠન થશે. મંદિરમાં જ રામ દરબારનો અભિષેક થશે. આ ઉપરાંત મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાનું જાણવા…
- સ્પોર્ટસ

શમીનો ભાઈ કાનપુરમાં ધૂમ મચાવી રહ્યો છે: ભુવનેશ્વરે પણ કમાલ કરી નાખી…….
કાનપુર: રણજી ટ્રોફીની નવી સિઝનમાં શરૂઆતમાં જ કેટલાક સનસનાટીભર્યા પર્ફોર્મન્સીઝ જોવા મળ્યા છે. ભારતના ટોચના પેસ બોલર મોહમ્મદ શમી હમણાં પગની ઈજાને કારણે ટીમ ઇન્ડિયાથી દૂર છે, પરંતુ તેનો નાનો ભાઈ મોહમ્મદ કૈફ બેન્ગાલ વતી ધૂમ મચાવી રહ્યો છે. બીજી…
- ઇન્ટરનેશનલ

હૂતી વિદ્રોહીઓ પર ત્રાટકી અમેરિકા અને બ્રિટનની સેના, જાણો કોણ છે આ હૂતીઓ અને ભારતને તેમનાથી શું જોખમ?
અમેરિકા અને બ્રિટનની સેના દ્વારા યમનમાં હૂતી વિદ્રોહીઓના ઠેકાણાઓ પર હવાઇ હુમલા કરી તેને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. નવેમ્બર મહિનાથી સતત જહાજોને નિશાન બનાવીને અવારનવાર હુમલા કરતા હૂતીઓને અમેરિકા અને બ્રિટને બરાબરનો જવાબ આપ્યો છે. ત્યારે જાણીએ કે આખરે…
- આપણું ગુજરાત

ઉત્તરાયણમાં પક્ષીઓની સેવામા આટલા તબીબો-સ્વયંસેવકો રહેશે ખડેપગે, તમે શું કરશો?
ગાંધીનગરઃ રાજ્યભરમાં અત્યારથી જ આકાશમાં પતંગો ચગી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં લોકોએ ધાબા પર જઈ પતંગો ચગાવવા અને ઊંધીયું-જલેબી ઝાપટવાના પ્રોગ્રામ બનાવી લીધા છે, પરંતુ આપણી આ બેજવાબદારી અને સંવેદનાવિહીન મજા હજારો પક્ષીઓ માટે સજા બને છે…









