- નેશનલ
56,000 કરોડ રૂપિયાનું બેંક કૌભાંડ! અજય મિત્તલ સહિત પાંચ જણને EDએ કર્યા જેલહવાલે
લગભગ 56000 કરોડ રૂપિયાના બેંક કૌભાંડ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મેસર્સ ભૂષણ સ્ટીલ લિમીટેડ અને કંપની સાથે જોડાયેલા ડિરેક્ટરો વિરુદ્ધ કેસ…
- સ્પોર્ટસ
ઓહ નો! મહિલા કૅપ્ટને સિક્કો હવામાં ઉછાળવાને બદલે જમીન પર પટક્યો!
ક્રાઇસ્ટચર્ચ: ક્રિકેટની રમત જ્યારથી ફાસ્ટ ફૉર્વર્ડ થઈ છે એટલે કે ટી-20 અને ટી-10 ફૉર્મેટની મૅચો રમાતી થઈ છે ત્યારથી નિયમોમાં અને ખેલાડીઓના અપ્રોચમાં નવા ફેરફાર અને અલગ વર્તન જોવા મળ્યા છે. ન્યૂ ઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચથી મળતા અહેવાલ મુજબ ડ્રીમ-11 સુપર સ્મૅશ…
- નેશનલ
વડા પ્રધાનના આ નિર્ણયથી ઋષિ-મુનિઓ અને સંતો થયા ખૂબજ ખુશ…..
અયોધ્યા: અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પહેલા પીએમ મોદીએ એક એવો નિર્ણય લીધો છે જેના કારણે ઋષિ-મુનિઓ અને સંતો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા શુક્રવારથી 11 દિવસની વિશેષ…
- સ્પોર્ટસ
Yuzvendra Chahalએ કોની માટે લખ્યું Long Lost Brothers? ફોટા થયા વાઈરલ…
ટીમ ઈન્ડિયાના સ્પીનર યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભલે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે પણ તેમ છતાં તે અવારનવાર લાઈમલાઈટમાં રહેતો હોય છે, એનું કારણ છે સોશિયલ મીડિયા પરની તેની એક્ટિવનેસ. યુઝવેન્દ્ર ફરી એક વખત લાઈમલાઈટમાં આવ્યો હતો અને એનું કારણ છે તેણે…
- આપણું ગુજરાત
હવે પોલીસ સામે પણ થઇ શકશે ફરિયાદ, હાઇકોર્ટની લપડાક બાદ રાજ્ય સરકાર લાવી અલગ નંબર
અમદાવાદ: પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે, લોકોની સુરક્ષા માટે કામ કરતી હોય છે પરંતુ જો કોઈ નાગરિકને ખુદને પોલીસની સામે વાંધો હોય કે પોલીસના દમનથી ત્રસ્ત થઈ રહી હોય તો શું કરવું તેનું સમાધાન હવે ગુજરાતને મળશે.…
- નેશનલ
હિમાચલમાં હવે 21 વર્ષે થશે છોકરીઓના લગ્ન, કેબિનેટે પાસ કર્યો પ્રસ્તાવ….
શિમલા: હિમાચલ પ્રદેશ કેબિનેટમાં છેલ્લા ઘણા સમયથી આ બાબત પર વાટાઘાટો ચાલી રહ્યો હતો ત્યારે સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે છોકરીઓ 21 વર્ષની ઉંમરે જ લગ્ન કરી શકશે. 2023માં કેબિનેટે છોકરીના લગ્નની લઘુત્તમ ઉંમર વધારીને 21…
- નેશનલ
સોમનાથ મંદિરનું આમંત્રણ જવાહરલાલ નેહરુ નકાર્યું હતું…’ ભાજપના આરોપ સામે કોંગ્રેસનો જવાબ
નવી દિલ્હી: 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવ માટે મળેલા આમંત્રણને કોંગ્રેસ નેતાઓએ ફગાવી દીધું છે. કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, પાર્ટીના નેતાઓ રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે નહીં. આ અંગે ભાજપના…
- આપણું ગુજરાત
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી ડ્રો બાબતે ભાજપની પીછેહઠ – ભાનુબેન સોરાણી.
રાજકોટ મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી અને કોર્પોરેટર શ્રી મકબુલભાઈ દાઉદાણીએ જણાવ્યું છે કે તા.૧૧/૦૧/૨૦૨૪ના રોજ જનરલ બોર્ડમાં પ્રશ્નો મુકવા અંગે ભાજપ પક્ષે વિપક્ષના સવાલોથી ડરી ગયેલી ડરપોક માનસિકતા છતી કરી છે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી નયનાબેન પેઢડીયાની…
- સ્પોર્ટસ
જાણો, રોહિત શર્માએ પોતાના રનઆઉટ વિશે શું કહ્યું
મોહાલી: કૅપ્ટન રોહિત શર્માએ ગુરુવારે 14 મહિને ફરી એકવાર ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં રમવાની શરૂઆત કરી અને અફઘાનિસ્તાન સામેની સિરીઝની પહેલી જ ઇનિંગ્સમાં ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયન ભેગો થઈ ગયો એનાથી તેના કરોડો ચાહકો નિરાશ હશે, જ ખુદ રોહિતે પણ અલગ શબ્દોમાં…
- ટોપ ન્યૂઝ
PM Modi આવતીકાલે નાશિક અને મુંબઈમાં, જાણો શું કરશે, કોને મળશે?
મુંબઇઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલની મુંબઇ-નવી મુંબઈની મુલાકાત દરમિયાન એક અનેક પ્રોજેક્ટના ઉદ્ધાટન અને લોકાર્પણની વિવિધ કામગીરીને પાર પાડવામાં આવશે. સૌથી પહેલા પીએમ મોદી દિલ્હીથી નાશિક જશે. નાશિકમાં તપોવનમાં યુવા મહોત્સવમાં ભાગ લેશે અને પછી મુંબઈ રવાના થશે. મુંબઈમાં…