- મનોરંજન
‘એક પતિ હોવાને નાતે…’ કરણ જોહરે અંકિતા લોખંડેની કરી તરફેણ, વિકીને આપી આ સલાહ..
Bigg Boss-17માં ગત એપિસોડમાં અંકિતા લોખંડેની સાસુમા એટલે કે વિકી જૈનની માતાએ એન્ટ્રી કરી હતી. એ એપિસોડ ઘણો ચર્ચામાં રહ્યો. શોમાં આવતાવેંત અંકિતાની સાસુએ ધમાધમ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. હવે ‘વિકેન્ડ કા વાર’ના એપિસોડમાં ફરીવાર આ મુદ્દો ઉઠ્યો છે,…
- આપણું ગુજરાત
Uttarayan 2024: ગુજરાતમાં ઠેર ઠેર અકસ્માત, 1,400થી વધુ ઈમરજન્સી કોલ, ત્રણના મોત
અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ સાથે સાથે રાજ્યભરમાં નાના-મોટા અકસ્માતો પણ સર્જાયા છે. અહેવાલો મુજબ 108 ઈમરજન્સી હેલ્પ લાઈન પર અત્યાર સુધીમાં 1,400થી વધુ ઈમરજન્સી કોલ આવી ચુક્યા છે.…
- સ્પેશિયલ ફિચર્સ
મકરસંક્રાંતિના દિવસે ખાસ ખાજો તલગોળના લાડું નહીંતર આ નુકસાન જશે
આજે દેશભરમાં ઘણા તહેવારો ઉજવાય છે. મકરસંક્રાતી, પોંગલ, લોહરી જેવા તહેવારો આ સમયગાળામાં દેશભરમાં ઉજવાય છે. આ તહેવારોનું મહત્વ ભૌગોલિક રીતે અને ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ પણ છે. આપણા તમામ તહેવારો સાથે જ પરંપરા, ખાણીપીણી જોડાઈ છે તે ઋતુચક્ર અને વિજ્ઞાનના આધારે…
- નેશનલ
શું રામલલ્લાના જીવનના અભિષેકને લઈને શંકરાચાર્યમાં મતભેદ છે?
અયોધ્યા: છેલ્લા ઘણા સમયથી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારી ચાલી રહી છે. ત્યારે આ સમારોહમાં હાજરી આપવા માટે ઘણા મોટા નેતાઓ અને સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. ત્યારે કેટલાક મુખ્ય સાધુ સંતોએ આ આમંત્રણને લઈને કેટલાક…
- આમચી મુંબઈ
મુંબઈથી ગુજરાત વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરનારા માટે મોટા ન્યૂઝ, બે દિવસ બ્લોક રહેશે
મુંબઈ: ઉત્તરાયણના તહેવાર પછી મુંબઈથી ગુજરાત કે ગુજરાતથી મુંબઈ પાછા ફરનારા પ્રવાસીઓ એક મહત્વના સમાચાર આવ્યા છે, કારણ બે દિવસનો મહત્ત્વનો બ્લોક હાથ ધરવામાં આવશે. ગુજરાતના ભીલાડ અને કરમબેલી સ્ટેશનની વચ્ચે બ્રિજ નંબર 264ના સમારકામ માટે 16 અને 17 જાન્યુઆરી…
- આમચી મુંબઈ
Loksabha Election: ચૂંટણી પંચની ટીમ બે દિવસ માટે આવશે મુંબઈ, કરશે આ કામ
મુંબઈઃ આગામી લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો રણશિંગુ ફૂંકી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ તેની તૈયારીઓ ઝડપથી કરી રહી છે. સામાન્ય ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા શુક્રવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં રાજ્ય ચૂંટણી પંચની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યાર…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેએ રાજ્યના મંદિરોમાં આ અભિયાન હાથ ધરવાની કરી અપીલ
મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ અનુસાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પાર્શ્વભૂમિ પર સમગ્ર રાજ્યમાં મંદિર સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવશે એવી ઘોષણા રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે થાણેમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કરી હતી. વડા…
- નેશનલ
અમને ધમકાવવાનું લાયસન્સ કોઇની પાસે નથી: માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ
માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ ચીનનો પાંચ દિવસીય પ્રવાસ પૂરો કરીને સ્વદેશ પરત ફર્યા છે. એક તરફ જ્યાં ભારતમાં માલદીવ્સના ઉપમંત્રીઓએ પીએમ મોદી અંગે કરેલી અપમાનજનક ટિપ્પણી અંગેનો વિવાદ ચાલી રહ્યો હતો અને બીજી તરફ મુઇઝ્ઝુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે…
- મનોરંજન
શ્રીરામની ભક્તિમાં લીન થઈ Bollywoodની આ એક્ટ્રેસ, કરી આવી પોસ્ટ…
બોલીવૂડની ક્વીન પોતાના પ્રોફેશનલ કરિયરની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખાસી એવી એક્ટિવ રહે છે અને દરેક મુદ્દા પર તે પોતાના વિચારો વ્યક્ત કરે છે પછી મુદ્દો પોલિટિક્સનો હોય કે ધાર્મિક હોય કે સામાજિક… પોતાના આ સ્વભાવને કારણે જ…
- આમચી મુંબઈ
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આપ્યા નવા આદેશો
મુંબઈઃ કોવિડના નવા પ્રકારના વેરિયન્ટના સંક્રમણની ચિંતા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આરોગ્ય પ્રશાસનને મહત્ત્વના આદેશ આપ્યા હતા. રાજ્યમાં તાજેતરમાં હાથ ધરાયેલી મોક ડ્રીલ્સમાં રાજ્યની અનેક હોસ્પિટલમાં ઓક્સિજન શુદ્ધતામાં ઘટાડો, બિન-કાર્યકારી વાલ્વ અને ઓક્સિજન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અધૂરી સામગ્રી જેવી ગંભીર સમસ્યાઓ જાણમાં આવી…