- નેશનલ
પ્રાણ પ્રતિષ્ઠા સમયે આટલા વાદ્યયંત્રોમાંથી રેલાયા મંગલ ધ્વનિના સૂર…
આજે અયોધ્યા અને અયોધ્યાવાસીઓ એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. વર્ષોની લાંબી પ્રતિક્ષા બાદ આખરે રામ લલ્લા આજે ગર્ભગૃહમાં બિરાજમાન થયા હતા. દિવ્ય અને ભવ્ય કાર્યક્રમમાં પ્રાણ ફૂંકવાનું કામ કર્યું સંગીતના સુમધુર સૂરે…પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આશરે 50 વાદ્યયંત્રની મદદથી મંગલ ધ્વનિ…
- આમચી મુંબઈ
વિધાનસભ્ય અપાત્રતા કેસઃ મહારાષ્ટ્રના સ્પીકરને નોટિસ મોકલી સુપ્રીમ કોર્ટે માગ્યો જવાબ
લગભગ બે અઠવાડિયા પહેલા વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં ચુકાદો આપ્યો હતો. જેમાં તેમણે બંને જૂથના વિધાનસભ્યોને લાયક ઠેરવ્યા હતા. ઉપરાંત, શિંદે જૂથના વ્હીપ ભરત ગોગાવલે સામેની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. આ પછી, ઠાકરે જૂથે…
- નેશનલ
પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ અમિતાભ બચ્ચનને મળીને શું પૂછ્યું?
દેશભરમાં આજે રામ નામની જ ગુંજ જોવા મળી રહી છે અને 500 વર્ષ બાદ રામ લલ્લા આખરે સિંહાસન પર બિરાજમાન થયા છે. એક એક દેશવાસી રામની ભક્તિમાં રમમાણ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજકારણીઓસ બોલીવૂડના સેલેબ્સ, ખેલાડીઓ, ઉદ્યોગપતિ…
- નેશનલ
પ્રાણ પ્રતિષ્ઠા પર સમગ્ર વિશ્વની નજર, જાણો અમેરિકા, બ્રિટેન, સહિત શું કહે છે વર્લ્ડ મીડિયા?
અયોધ્યામાં નિર્માણ પામી રહેલા વિશાળ રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ પૂર્ણ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લાલાના પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ કરી, જેના કારણે દેશભરમાં ઉજવણીનો માહોલ છે. વિદેશમાં વસતા ભારતીયોમાં પણ દિવાળી જેવી ઉજવણી જોવા મળી…
- સ્પોર્ટસ
સૂર્યકુમાર આઇસીસીની ટીમનો કૅપ્ટન: કચ્છી પ્લેયર રામજિયાણી પણ ટીમમાં
દુબઈ: સૂર્યકુમાર યાદવ 14 ડિસેમ્બર પછી ટીમ ઇન્ડિયાથી દૂર છે એમ છતાં તેણે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં નંબર-વનની રૅન્ક જાળવી રાખી છે. જર્મનીમાં તેણે થોડા જ દિવસ પહેલાં સાથળમાં સર્જરી કરાવી એટલે આઠ-નવ અઠવાડિયા તો નહીં જ રમી શકે એટલે તેની કરીઅરનો…
- આમચી મુંબઈ
‘ટ્રાયલ’ વખતે બળાત્કારના આરોપીએ કરી આવી હરકત, ગુનો નોંધાયો
મુંબઈઃ બળાત્કારના આરોપીના ‘ટ્રાયલ’ વખતે કોર્ટના જજ પર શરમજનક હરકત કરવાને કારણે કોર્ટમાં દોડાદોડી થઈ ગઈ હતી. પોલીસે પોસ્કો (પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફન્સીસ) ટ્રાયલની અંતિમ સુનાવણી દરમિયાન શનિવારે દિંડોશી સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પર કથિત રીતે ચપ્પલ ફેંકવા બદલ…
- આમચી મુંબઈ
Central Railwayમાં લોકલ ટ્રેનોના ધાંધિયા માટે આ કારણ જવાબદાર નથી, જાણો શું છે?
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં મધ્ય રેલવેનો સૌથી મોટો રેલ કોરિડોર હોવાની સાથે ટ્રેનનું નેટવર્ક પણ જટીલ છે, પરંતુ સૌથી વધુ ટ્રેનસેવા ખોટકાવાના કિસ્સા અહીં બને છે. મધ્ય રેલવેમાં રોજની 1800થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, જેમાં અકસ્માત સહિત ટેક્નિકલ ખામીને…
- નેશનલ
રામ લલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવમાં આલિયા આ ખાસ સાડી પહેરીને પહોંચી, તમે જોઈ કે નહીં?
લાંબા સમયથી રામભક્તો જે શુભ ઘડીની રાહ જોઈ રહ્યા હતા આખરે એ ઘડી આવી પહોંચી છે અને અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રંગેચંગે પાર પડ્યો. આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજકારણીઓથી લઈને બોલીવૂડના સેલેબ્સ સહિત ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.…
- નેશનલ
દિપીકા ચીખલીયા, સુનિલ લહેરી, અરૂણ ગોવિલનું ‘હમારે રામ આયે હૈં’ સોંગ રિલીઝ..
આજે Ayodhya Ram Mandirનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાઇ ગયો. સમગ્ર દેશ આજે ધાર્મિકતાના રંગે રંગાયેલું છે ત્યારે લોકોના હૃદયમાં વસેલા પ્રખ્યાત ‘રામાયણ’ સિરીયલના કલાકારો દિપીકા ચીખલીયા, સુનિલ લહેરી, અરૂણ ગોવિલનું ‘હમારે રામ આયે હૈં’ સોંગ પણ આજે રિલીઝ થયું છે.…
- સ્પોર્ટસ
પૅરિસ ઑલિમ્પિક્સની હૉકીમાં ભારતે કેમ શરૂઆતમાં જ લોઢાના ચણા ચાવવા પડશે?
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સની મેન્સ હૉકીમાં ભારત સૌથી વધુ આઠ વખત ચૅમ્પિયન બની ચૂક્યું છે, પણ આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સમાં આ બિગેસ્ટ ચૅમ્પિયને શરૂઆતથી જ મોટા વિઘ્નો પાર કરવા પડશે એવી હાલત છે. એશિયન ગેમ્સ ચૅમ્પિયન અને 2021ની ટોક્યો ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ…