- આમચી મુંબઈ
ચૂંટણીની જાહેરાત પૂર્વે મહારાષ્ટ્રમાંથી આવ્યા મોટા ન્યૂઝ, યુવા મતદારોની સંખ્યા વધી
મુંબઈ: આ વર્ષે દેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે આ બંને ચૂંટણીની જાહેરાત પૂર્વે મહારાષ્ટ્રમાંથી અઢારથી 29 વર્ષના યુવા મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મહારાષ્ટ્રમાં અઢારથી 29 વર્ષની ઉંમરના યુવા મતદારોની સંખ્યામાં ચાર લાખ 12,416 મતદારોનો ઉમેરો…
- આમચી મુંબઈ
ઈસ્ટર્ન ફ્રી વેથી ગ્રાન્ટ રોડ સુધીના એલિવેટેડ રોડ માટે પાલિકાએ બહાર પાડ્યા ટેન્ડર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ઈસ્ટર્ન ફ્રી વે (ઓરેન્જ ગેટ)થી ગ્રાન્ટ રોડ સુધીનો સાડા પાંચ કિલોમીટર લંબાઈનો એલિવેટેડ રોડ મુંબઈ મહાનગરપાલિકા બનાવી રહી છે. એલિવેટેડ રોડ બાંધકામ માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા છે. અનેક ટેક્નિકલ અડચણોને કારણે ટેન્ડર કાઢવામાં વિલંબ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (24-01-24): મિથુન, સિંહ અને ધન રાશિના લોકોને સાંભળવા મળશે Good News…
આજનો દિવસ તમને કેટલાક નવા સંપર્કોથી લાભ લાવશે. પારિવારિક બાબતોમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. તમે સામાજિક પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ રીતે સક્રિય રહેશો અને તમારા અનુભવોનો લાભ લેશો. તમને તમારા સાસરિયાઓ તરફથી માન મળતું…
- નેશનલ
કોરોનાથી પણ ભયંકર બીમારીનું જોખમ તોળાઈ રહ્યું હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો
કોરોના વાયરસે સતત બે વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. વિશ્વભરમાં તબક્કાવાર બે વર્ષ માટે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ વાયરસને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વ કોરોનામાંથી સાજા થયા પછી, વિવિધ દેશોમાં કોરોનાના અન્ય ઘણા પેટા પ્રકારો જોવા…
- સ્પોર્ટસ
ગૂડ ન્યૂઝઃ વર્લ્ડ બેડમિન્ટન રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યા સાત્વિક-ચિરાગ
નવી દિલ્હીઃ છેલ્લા બે સપ્તાહથી શાનદાર પ્રદર્શન કરી રહેલા ભારતના બેડમિન્ટન સ્ટાર સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી મંગળવારે ફરી એકવાર બીડબલ્યૂએફ મેન્સ ડબલ્સ બેડમિન્ટન રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયા છે. એશિયન ગેમ્સ ચેમ્પિયન રહેલી આ જોડીએ મલેશિયા ઓપન સુપર…
- નેશનલ
આ ખાસ વસ્તુ પીને પીએમ મોદીએ ખોલ્યા 11 દિવસના ઉપવાસ..
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસનું અઘરું અનુષ્ઠાન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેમણે યમ નિયમોનું પાલન કર્યું હતું. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી ગોવિંગ દેવગિરી મહારાજે કહ્યું હતું કે અમે વડા પ્રધાન…
- આપણું ગુજરાત
મુંબઈમાં વધુ 400 કિલોમીટર રસ્તાના કોંક્રિટીકરણ માટે આવ્યા મોટા ન્યૂઝ
મુંબઈ: મુંબઈમાં 400 કિલોમીટરના રસ્તાનું સંપૂર્ણ રીતે કોંક્રિટીકરણ કરવાના કામ માટે મહાપાલિકા દ્વારા થોડા સમયમાં ટેન્ડર જાહેર કરવામાં આવવાનું છે. મુંબઈના રસ્તા પર વારંવાર ખાડાઓ પડતાં પાલિકા દ્વારા રૂ. 7,000 કરોડનું ભંડોળ શહેરના 400 કિલોમીટરના રસ્તાનું કોંક્રિટીકરણ કરવા માટે પૂરું…
- મનોરંજન
શું અંતિમ વારમાં આર્યા ખુદને જ ખતમ કરી નાખશે? 9 ફેબ્રુઆરીએ મળશે જવાબ
arya-3 Antim Vaar: અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની વેબ સિરીઝ આર્યાની ફાઇનલ સીઝન લઇને દર્શકો સામે હાજર થઇ છે. આ વેબ સિરીઝના શરૂઆતના 4 એપિસોડ રિલીઝ થઇ ગયા છે. આર્યા એક પછી એક પોતાના તમામ દુશ્મનોનો ખાતમો બોલાવતી નજરે પડી રહી…
- આમચી મુંબઈ
ઉદ્ધવે શિંદેને લક્ષ્ય બનાવવા માટે રામાયણના વાલીનો ઉલ્લેખ કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રામાયણમાંથી વાલીના નામનો ઉલ્લેખ કરીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરી હતી અને તેમના પર પાર્ટી ચોરી જવાનો આરોપ લગાવ્યો હતો. નાશિક શહેરમાં એક રેલીને સંબોધતાં તેમણે શિવસૈનિકોને શપથ લેવડાવી હતી…
- નેશનલ
લો બોલો! કોંગ્રેસના આ નેતાને પીએમ મોદીના ઉપવાસ પર છે શંકા!
બેંગ્લુરુ: રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીએ 12થી 22 જાન્યુઆરી સુધી 11 દિવસનું કઠણ અનુષ્ઠાન કર્યું હતું. જો કે એક કોંગ્રેસ નેતાએ પીએમ મોદીના વ્રત-ઉપવાસ પર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઇલી (Veerappa Moily)નું…