- મનોરંજન
શું અંતિમ વારમાં આર્યા ખુદને જ ખતમ કરી નાખશે? 9 ફેબ્રુઆરીએ મળશે જવાબ
arya-3 Antim Vaar: અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની વેબ સિરીઝ આર્યાની ફાઇનલ સીઝન લઇને દર્શકો સામે હાજર થઇ છે. આ વેબ સિરીઝના શરૂઆતના 4 એપિસોડ રિલીઝ થઇ ગયા છે. આર્યા એક પછી એક પોતાના તમામ દુશ્મનોનો ખાતમો બોલાવતી નજરે પડી રહી…
- આમચી મુંબઈ
ઉદ્ધવે શિંદેને લક્ષ્ય બનાવવા માટે રામાયણના વાલીનો ઉલ્લેખ કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રામાયણમાંથી વાલીના નામનો ઉલ્લેખ કરીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરી હતી અને તેમના પર પાર્ટી ચોરી જવાનો આરોપ લગાવ્યો હતો. નાશિક શહેરમાં એક રેલીને સંબોધતાં તેમણે શિવસૈનિકોને શપથ લેવડાવી હતી…
- નેશનલ
લો બોલો! કોંગ્રેસના આ નેતાને પીએમ મોદીના ઉપવાસ પર છે શંકા!
બેંગ્લુરુ: રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીએ 12થી 22 જાન્યુઆરી સુધી 11 દિવસનું કઠણ અનુષ્ઠાન કર્યું હતું. જો કે એક કોંગ્રેસ નેતાએ પીએમ મોદીના વ્રત-ઉપવાસ પર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઇલી (Veerappa Moily)નું…
- આમચી મુંબઈ
જાણી લો આજે પશ્ચિમ રેલવેની ટ્રેનસેવાને કોણે ખોરવી હતી?
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં ટેક્નિકલ યા અકસ્માત સંબંધમાં લોકલ ટ્રેનો મોડી પડતી હોવાથી પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવામાં હાલાકી પડે છે ત્યારે આજે પશ્ચિમ રેલવેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલ રોકો કરીને ટ્રેનસેવાને ખોરવી નાખી હતી. મહારાષ્ટ્રમાં તલાટીઓની ભરતી કરવાની માગણી મુદ્દે આજે…
- નેશનલ
ઉત્તરાખંડમાં હાથીએ હુમલો કરતાં એકનું મૃત્યુ, દસ દિવસમાં બીજી ઘટના
ઉત્તરાખંડમાં માણસ અને વન્યપ્રાણીઓ વચ્ચેના સંઘર્ષમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. પહેલાં જેમ વાઘ, સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓએ માણસોનું જીવન દુષ્કર બનાવ્યું હતું હવે હાથીઓને કારણે પણ લોકોનું જીવન દુષ્કર બની રહ્યું છે. ઉત્તરાખંડના તરાઈ પૂર્વી…
- આમચી મુંબઈ
આ મુંબઈ છે, ઉત્તર પ્રદેશ નહીં: ઉશ્કેરણીજનક વીડિયો બનાવનારા મીરા રોડના તોફાનીની ધરપકડ
મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં રામભક્તોની શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યા બાદ એક વીડિયો વાઈરલ કરીને રામભક્તોને ચેતવણી આપનારા અબુ શેહમા શેખની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. અબુએ પોતાના વાઈરલ વીડિયોમાાં કહ્યું હતું કે…
- આમચી મુંબઈ
નયાનગરમાં ચાલ્યા બૂલડોઝર: રામભક્તોનાં વાહનોની તોડફોડ બાદ તોફાનીઓ પર આકરી કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બે દિવસ પહેલાં કોમી હિંસાનો સામનો કરનારા મીરા રોડના નયાનગર વિસ્તારમાં મંગળવારે સ્થાનિક મનપા દ્વારા બૂલડોઝર ચલાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, રેપિડ એક્શન ફોર્સના જવાનોને આ વિસ્તારમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે બંદોબસ્તમાં ગોઠવી દેવામાં…
- સ્પોર્ટસ
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ધમાલ, ખેલાડીઓ લઈ શકે છે મોટો નિર્ણય
લાહોરઃ પાકિસ્તાનના કેટલાક ટોચના ક્રિકેટરો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેનો તેમનો વાર્ષિક કરાર સમાપ્ત કરવાનું વિચારી રહ્યા છે કારણ કે પીસીબીએ કેટલાક ખેલાડીઓને વિદેશી ટી-20 લીગમાં રમવા માટે એનઓસી આપવાનો ઇનકાર કરી લીધો હતો. વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના નબળા…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયન ઓપનમાં જોકોવિચની આગેકૂચ, 11મી વખત સેમી ફાઈનલમાં
મેલબોર્ન: સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે લગભગ ચાર કલાક ચાલેલી મેરેથોન મેચમાં અમેરિકાના ટેનિસ ખેલાડી ટેલર ફ્રિટ્ઝને હરાવ્યો અને 11મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકોવિચે આ મેચ 7-6, 4-6, 6-2, 6-3થી જીતી હતી. 24 વખતના ગ્રાન્ડ…
- મહારાષ્ટ્ર
પીએમ મોદી માટે સંજય રાઉતે આપ્યું ફરી વિવાદાસ્પદ નિવેદન
નાશિકઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયા બાદ હવે મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ટક્કર શરૂ થઈ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ભાજપ પર નિશાન સાધીને પીએમ મોદી માટે ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.…