- સ્પોર્ટસ
ટેસ્ટના રૅન્કિંગમાં ભારત નીચે ઊતર્યું, પણ વન-ડે અને ટી-20માં હજી પણ…
નવી દિલ્હીઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટેસ્ટના નવા રૅન્કિંગ (RANKING S) જાહેર કર્યા છે જેમાં ટીમ ઇન્ડિયા વધુ નીચે ઊતરી છે, પરંતુ વન-ડે અને ટી-20માં ભારતે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. ટેસ્ટના રૅન્કિંગમાં સાઉથ આફ્રિકાને પણ નુકસાન થયું છે, પણ…
- મનોરંજન
અજ્ય દેવગની ફિલ્મે વિક એન્ડમાં રંગ જમાવ્યોઃ સંજય અને સૂર્યાની ફિલ્મે કરી આટલી કમાણી
અજય દેવગનની રેડ-2 (Raid 2) પહેલી મેના રોજ થિયેટરોમાં રિલિઝ થઈ હતી અને પહેલા જ દિવસે ફિલ્મે રૂ. 19.25 કરોડનું કલેક્શન બોક્સ ઓફિસ પર કર્યું હતું. અજયની ફિલ્મ વિશે મિક્સ રિવ્યુ આવ્યા હતા, પણ વિક એન્ડમાં ફિલ્મે સારું કલેક્શન કર્યું…
- સ્પેશિયલ ફિચર્સ
Met Gala-2025માં સેલેબ્સે કરવું પડે છે આ પાંચ નિયમોનું પાલન, નહીંતર…
આજથી એટલે કે પાંચમી મેથી મેટ ગાલા-2025 (Met Gala 2025)નો શુભારંભ થયો છે. ભારતીય દર્શકોને મંગળવારે વહેલી સવારે 3.30 કલાકથી સેલિબ્રિટીના લૂક્સ જોવા મળશે. ગ્લેમરની દુનિયાના અનેક હાઈ પ્રોફાઈલ સેલિબ્રિટી આ ઈવેન્ટમાં ભાગ લેશે અને પોતાના ખાસ કસ્ટમ મેડ આઉટફિટ…
- નેશનલ
રાજનાથ સિંહનો હુંકાર, કહ્યું દેશ ઈચ્છે છે જે એ જ ભાષામાં પીએમ મોદી જવાબ આપશે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશનો માહોલ છે. આ દરમિયાન, રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે દિલ્હીમાં સંસ્કૃતિ જાગરણ મહોત્સવમાં પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે દેશ સામે આંખ…
- આમચી મુંબઈ
મેટ્રોના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચારઃ મેટ્રો ત્રણના કોરિડોરમાં બેસ્ટ બસની કનેક્ટિવિટી સુધારવાની યોજના
મુંબઈઃ મુંબઈ મેટ્રો ૩ લાઇનનો બીજો તબક્કો શરુ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. મેટ્રો સ્ટેશનો સાથેની કનેક્ટિવિટીને વધારવાના પ્રયાસમાં, બેસ્ટ ઉપક્રમે ૨૦૨૫માં ૩૨ બસ રૂટમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રાપ્ત સત્તાવાર દસ્તાવેજો અનુસાર આ યોજનામાં ૧૩ રૂટ (૪૬૪ ટ્રિપ્સ)માં વધારો,…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં તુવેરની ખરીદીની ચુકવણીમાં વિલંબથી ખેડૂતો ચિંતિત, જાણો કારણ શું?
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યના માર્કેટિંગ વિભાગની મની ટ્રાન્સફર સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે તુવેરના અનેક ખેડૂતોને ચુકવણીમાં વિલંબ થયો હોવાનું એક અધિકારીએ જણાવ્યું છે. અનેક ઉત્પાદકોને તેમના ઉત્પાદનોની ખરીદી સામે પૈસા જમા થયા હોવાની પુષ્ટિ કરતા મેસેજ મળ્યા હોવા છતાં હજી સુધી…
- ગાંધીનગર
ગુજરાતના વાતાવરણમાં પલટોઃ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ગાંધીનગરઃ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ આવ્યો છે. કમોસમી વરસાદના કારણે આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી હતી. છેલ્લા ઘણાં દિવસેથી ત્રાહિમામ પોકારતી…
- ગાંધીનગર
વિદ્યાર્થીઓની આતુરતાનો અંતઃ આવતીકાલે બારમા ધોરણનું પરિણામ જાહેર થશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 4.23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓ પણ પરિણામ જાહેર થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે બોર્ડના પરિણામને લઈ ખુશીના…
- નેશનલ
યુરોપના દેશોને વિદેશમંત્રી એસ. જયશંકરનો કડક સંદેશ, કહ્યું ભારતને ભાગીદારોની જરૂર છે સલાહકારોની નહિ
નવી દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપના દેશોને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ભારત સાથે ગાઢ સંબંધો વિકસાવવા માટે યુરોપને થોડી સંવેદનશીલતા અને પારસ્પરિક હિતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. એસ. જયશંકરે એક ઇન્ટરેક્ટિવ સત્રમાં આ…