- સ્પોર્ટસ

Kevin Pietersenને Ashwinની બોલિંગ અને 500 વિકેટના રેકોર્ડને લઈને કહી એવી વાત કે…
ભારતના દિગ્ગજ સ્પિનર અશ્વિન પોતાની 500 વિકેટતી માત્ર એક જ વિકેટ દૂર છે, પણ ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ પણ જાણે અશ્વિનના અને આ રેકોર્ડની વચ્ચે એક દિવાલ બનીને ઊભા રહી ગયા હતા કે નહીં પૂછો વાત. આ દરમિયાન ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર…
- મનોરંજન

Bollywood Breaking: Ranbir Kapoorની રામાયણમાં સીતા બનશે આ હીરોઈન
પ્રભાસની રામાયણ પરની ફિલ્મ આદિપુરુષ ફ્લોપ ગઈ હોવા છતા નિર્દેશક નિતેશ તિવારી રામાયણ (Ramayan) બનાવવા માગે છે અને તેના કાસ્ટિંગ વિશે રોજ નવા નવા સમાચાર આવ્યા કરે છે. આ ફિલ્મમાં રામની ભૂમિકામાં Animal star રણબીર કપૂર (Ranbir Kapoor) હોવાનું લગભગ…
- નેશનલ

મંદિરમાં બાળકી પર દુષ્કર્મ કરનારા નરાધમને 30 વર્ષની જેલ, સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
મધ્યપ્રદેશમાં વર્ષ 2018માં બનેલી દુષ્કર્મની ઘટનાનો સુપ્રીમે આજે ચુકાદો આપ્યો છે. આ કેસમાં આરોપીની દોષસિદ્ધિને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે તેને 30 વર્ષની કેદની સજા ફટકારી છે, તેમજ આ કૃત્ય ‘જંગલી જેવા વ્યવહાર’ તથા ‘બર્બરતા’ની શ્રેણીમાં આવે છે તેવી ટિપ્પણી…
- ધર્મતેજ

ફેબ્રઆરીમાં આ ત્રણ દિવસ જ છે લગ્ન માટે શુભ, જાણો તારીખો
મકરસંક્રાત બાદ લગ્નના શુભ મૂહુર્ત નીકળતા એકસાથે હજારો નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. મોટા ભાગના પરિવારો લગ્નસરામાં વ્યસ્ત જોવા મળ્યા છે. આ સાથે બજારમાં પણ લગ્નની ખરીદીએ ધૂમ મચાવી છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં આ ધમધમાટ થોડો ઓછો થાય તેમ જણાઈ…
- આમચી મુંબઈ

Maharashtra Politics: Ajit Pawar અને Jitendra Ahwad વચ્ચે ચાલી રહ્યું છે ટ્વીટર વૉર
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજકારણ( Maharashtra Politics)માં બે પક્ષ બે ફાટામાં વેચાયેલો છે. શિવસેનાના બે ભાગ પડ્યા છે અને તે જ રીતે એનસીપીના પણ બે ભાગ પડ્યા છે, જેમાં કાકા ભત્રીજા સામસામે આવી ગયા છે. શરદ પવાર અને અજિત પવારની એનસીપીના વિધાનસભ્યો…
- આમચી મુંબઈ

મહેશ ગાયકવાડ પર હુમલો કરવાનું કારણ પ્રોપર્ટી નહીં, રાજકારણ: મહારાષ્ટ્રમાં બધું સમુસૂતરું ન હોવાના ગંભીર સંકેત
વિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિના બે ઘટક પક્ષો ભાજપ અને શિંદે સેના વચ્ચે બધું સમુસૂતરું ન હોવાના સંકેત ઉલ્હાસનગરમાં પોેલીસ સ્ટેશનની અંદર ભાજપના વિધાનસભ્ય દ્વારા કરવામાં આવેલા ગોળીબાર પછી સ્પષ્ટ થયું છે. અત્યારે આવી સ્થિતિ થાણે જિલ્લાના કલ્યાણ તાલુકામાં જોવા…
- આમચી મુંબઈ

મુંબઈમાં ફ્લાયઓવર માટે બજેટમાં ૪,૮૩૦ કરોડ રૂપિયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાગરિકોને રસ્તા ટ્રાફિક મુક્ત અને ઝડપી પ્રવાસ ઉપલબ્ધ થાય તે માટે શહેરમાં અનેક જગ્યાએ નવા ફ્લાયઓવર બાંધવાની સાથે જૂના ફ્લાયઓવરના પુન:બાંધકામના કામ મુંબઈ મહાનગરપાલિકાએ હાથમાં લીધા છે. આ કામ માટે પાલિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં અધધધ ૪,૮૩૦…
- આમચી મુંબઈ

મુંબઈના વધુ ૨૦૯ કિલોમીટર રસ્તાઓનું થશે કૉંક્રીટાઈઝેશન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના રસ્તાઓને ખાડા મુક્ત કરવા માટે તમામ રસ્તા સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવવાના છે. તે મુજબ અત્યાર સુધી ૨,૦૫૦ કિલોમીટર રસ્તામાંથી ૧,૨૨૪ કિલોમીટરના રસ્તાનું કૉંક્રીટાઈઝેશન થઈ ગયું છે. ૨૦૨૪-૨૫ના વર્ષમાં વધુ ૨૦૯ કિલોમીટર રસ્તાનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ હાથ ધરવામાં આવવાનું…









