- ધર્મતેજ
ફેબ્રઆરીમાં આ ત્રણ દિવસ જ છે લગ્ન માટે શુભ, જાણો તારીખો
મકરસંક્રાત બાદ લગ્નના શુભ મૂહુર્ત નીકળતા એકસાથે હજારો નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. મોટા ભાગના પરિવારો લગ્નસરામાં વ્યસ્ત જોવા મળ્યા છે. આ સાથે બજારમાં પણ લગ્નની ખરીદીએ ધૂમ મચાવી છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં આ ધમધમાટ થોડો ઓછો થાય તેમ જણાઈ…
- આમચી મુંબઈ
Maharashtra Politics: Ajit Pawar અને Jitendra Ahwad વચ્ચે ચાલી રહ્યું છે ટ્વીટર વૉર
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજકારણ( Maharashtra Politics)માં બે પક્ષ બે ફાટામાં વેચાયેલો છે. શિવસેનાના બે ભાગ પડ્યા છે અને તે જ રીતે એનસીપીના પણ બે ભાગ પડ્યા છે, જેમાં કાકા ભત્રીજા સામસામે આવી ગયા છે. શરદ પવાર અને અજિત પવારની એનસીપીના વિધાનસભ્યો…
- આમચી મુંબઈ
મહેશ ગાયકવાડ પર હુમલો કરવાનું કારણ પ્રોપર્ટી નહીં, રાજકારણ: મહારાષ્ટ્રમાં બધું સમુસૂતરું ન હોવાના ગંભીર સંકેત
વિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિના બે ઘટક પક્ષો ભાજપ અને શિંદે સેના વચ્ચે બધું સમુસૂતરું ન હોવાના સંકેત ઉલ્હાસનગરમાં પોેલીસ સ્ટેશનની અંદર ભાજપના વિધાનસભ્ય દ્વારા કરવામાં આવેલા ગોળીબાર પછી સ્પષ્ટ થયું છે. અત્યારે આવી સ્થિતિ થાણે જિલ્લાના કલ્યાણ તાલુકામાં જોવા…
- આમચી મુંબઈ
મુંબઈમાં ફ્લાયઓવર માટે બજેટમાં ૪,૮૩૦ કરોડ રૂપિયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાગરિકોને રસ્તા ટ્રાફિક મુક્ત અને ઝડપી પ્રવાસ ઉપલબ્ધ થાય તે માટે શહેરમાં અનેક જગ્યાએ નવા ફ્લાયઓવર બાંધવાની સાથે જૂના ફ્લાયઓવરના પુન:બાંધકામના કામ મુંબઈ મહાનગરપાલિકાએ હાથમાં લીધા છે. આ કામ માટે પાલિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં અધધધ ૪,૮૩૦…
- આમચી મુંબઈ
મુંબઈના વધુ ૨૦૯ કિલોમીટર રસ્તાઓનું થશે કૉંક્રીટાઈઝેશન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના રસ્તાઓને ખાડા મુક્ત કરવા માટે તમામ રસ્તા સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવવાના છે. તે મુજબ અત્યાર સુધી ૨,૦૫૦ કિલોમીટર રસ્તામાંથી ૧,૨૨૪ કિલોમીટરના રસ્તાનું કૉંક્રીટાઈઝેશન થઈ ગયું છે. ૨૦૨૪-૨૫ના વર્ષમાં વધુ ૨૦૯ કિલોમીટર રસ્તાનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ હાથ ધરવામાં આવવાનું…
- ધર્મતેજ
આજનું રાશિફળઃ આજે અઠવાડિયાનો પહેલો દિવસ કઈ રાશિના જાતકો માટે કેવો રહેશે તે જાણો
મેષ રાશષિના લોકો આજે મોજથી રહી શકે તેમ છે. આજના દિવસ તેમની માટે સારા સમાચાર લાવી શકે તેમ છે. જો તમે કોઈ નવો ધંધો કે કામ શરૂ કરવાના હોવ તો આજે તમને અનુકૂળ એવા ગ્રહો બની રહ્યા છે. નોકરીમાં પણ…
- નેશનલ
જાહેર સંપત્તિની નુકસાનની ભરપાઈ થાય તો ગુનેગારને જામીન આપોઃ લો કમિશને સરકારને કરી ભલામણ
નવી દિલ્હી: જાહેર મિલકતમાં તોડફોડ કરનારાઓ કે રસ્તાઓ પર ચક્કાજામ કરનારાઓ માટે આવનારો સમય વધુ કડક બની શકે છે. કારણ કે આ પ્રકારના ગુનાઓ કરનારને જામીન મળવા ઘણા જ અઘરા થઈ પડશે. નેશનલ હાઇવે અથવા જાહેર સ્થળો પર વારંવાર ચક્કાજામ…
- મનોરંજન
યશસ્વી જયસ્વાલની ગર્લફ્રેન્ડ છે કોણ, તસવીરો વાઈરલ?
મુંબઈ: ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચવાળી ટેસ્ટ સીરિઝમાં પોતાના પેરફોર્મન્સથી ટીમ ઈન્ડિયાને મોટી લીડ અપાવનાર યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal)નું નામ ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટની પહેલી ઈનિંગ્સમાં ડબલ સેન્ચુરી ફટકારનાર યશસ્વી…