- નેશનલ
PAN-ADHAR Link: પાન-આધાર લિંક કરવામાં વિલંબ કરનારાઓ પાસેથી સરકારે ₹600 કરોડનો દંડ વસૂલ્યો
નવી દિલ્હી: કેન્દ્રીય નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે 11 કરોડથી વધુ લોકોએ હજુ પણ PAN અને ADHAR કાર્ડને લિંક કરાવ્યા નથી. તેમણે કહ્યું કે સરકારે PAN ને આધાર સાથે લિંક કરવામાં વિલંબ માટે દંડ તરીકે 600…
- સ્પોર્ટસ
Kevin Pietersenને Ashwinની બોલિંગ અને 500 વિકેટના રેકોર્ડને લઈને કહી એવી વાત કે…
ભારતના દિગ્ગજ સ્પિનર અશ્વિન પોતાની 500 વિકેટતી માત્ર એક જ વિકેટ દૂર છે, પણ ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ પણ જાણે અશ્વિનના અને આ રેકોર્ડની વચ્ચે એક દિવાલ બનીને ઊભા રહી ગયા હતા કે નહીં પૂછો વાત. આ દરમિયાન ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર…
- મનોરંજન
Bollywood Breaking: Ranbir Kapoorની રામાયણમાં સીતા બનશે આ હીરોઈન
પ્રભાસની રામાયણ પરની ફિલ્મ આદિપુરુષ ફ્લોપ ગઈ હોવા છતા નિર્દેશક નિતેશ તિવારી રામાયણ (Ramayan) બનાવવા માગે છે અને તેના કાસ્ટિંગ વિશે રોજ નવા નવા સમાચાર આવ્યા કરે છે. આ ફિલ્મમાં રામની ભૂમિકામાં Animal star રણબીર કપૂર (Ranbir Kapoor) હોવાનું લગભગ…
- નેશનલ
મંદિરમાં બાળકી પર દુષ્કર્મ કરનારા નરાધમને 30 વર્ષની જેલ, સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
મધ્યપ્રદેશમાં વર્ષ 2018માં બનેલી દુષ્કર્મની ઘટનાનો સુપ્રીમે આજે ચુકાદો આપ્યો છે. આ કેસમાં આરોપીની દોષસિદ્ધિને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે તેને 30 વર્ષની કેદની સજા ફટકારી છે, તેમજ આ કૃત્ય ‘જંગલી જેવા વ્યવહાર’ તથા ‘બર્બરતા’ની શ્રેણીમાં આવે છે તેવી ટિપ્પણી…
- ધર્મતેજ
ફેબ્રઆરીમાં આ ત્રણ દિવસ જ છે લગ્ન માટે શુભ, જાણો તારીખો
મકરસંક્રાત બાદ લગ્નના શુભ મૂહુર્ત નીકળતા એકસાથે હજારો નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. મોટા ભાગના પરિવારો લગ્નસરામાં વ્યસ્ત જોવા મળ્યા છે. આ સાથે બજારમાં પણ લગ્નની ખરીદીએ ધૂમ મચાવી છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં આ ધમધમાટ થોડો ઓછો થાય તેમ જણાઈ…
- આમચી મુંબઈ
Maharashtra Politics: Ajit Pawar અને Jitendra Ahwad વચ્ચે ચાલી રહ્યું છે ટ્વીટર વૉર
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજકારણ( Maharashtra Politics)માં બે પક્ષ બે ફાટામાં વેચાયેલો છે. શિવસેનાના બે ભાગ પડ્યા છે અને તે જ રીતે એનસીપીના પણ બે ભાગ પડ્યા છે, જેમાં કાકા ભત્રીજા સામસામે આવી ગયા છે. શરદ પવાર અને અજિત પવારની એનસીપીના વિધાનસભ્યો…
- આમચી મુંબઈ
મહેશ ગાયકવાડ પર હુમલો કરવાનું કારણ પ્રોપર્ટી નહીં, રાજકારણ: મહારાષ્ટ્રમાં બધું સમુસૂતરું ન હોવાના ગંભીર સંકેત
વિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિના બે ઘટક પક્ષો ભાજપ અને શિંદે સેના વચ્ચે બધું સમુસૂતરું ન હોવાના સંકેત ઉલ્હાસનગરમાં પોેલીસ સ્ટેશનની અંદર ભાજપના વિધાનસભ્ય દ્વારા કરવામાં આવેલા ગોળીબાર પછી સ્પષ્ટ થયું છે. અત્યારે આવી સ્થિતિ થાણે જિલ્લાના કલ્યાણ તાલુકામાં જોવા…