- આમચી મુંબઈ
થાણે-બોરીવલી ટવિન ટનલ પ્રોજેક્ટ માટે આટલા વૃક્ષોનો લેવામાં આવશે ભોગ
મુંબઈ: થાણે-બોરીવલી ટ્વિન ટનલના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પના બાંધકામ માર્ગમાં આવતા વૃક્ષોને કાપવા માટે સેન્ટ્રલ વાઇલ્ડલાઇફ બોર્ડની પરવાનગી આખરે મળી ગઈ છે. જોકે હવે આ માર્ગમાં સંજય ગાંધી નેશનલ પાર્કના વિસ્તારના 122ને બદલે 235 જેટલા વૃક્ષનો ભોગ લેવામાં આવશે, એમ એક અધિકારીએ…
- આમચી મુંબઈ
એનસીપીના નિર્ણય મુદ્દે મહારાષ્ટ્રના સ્પીકરે આપ્યું આ નિવેદન, જાણો શું બોલ્યો?
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભ્યોની અપાત્રતાનો મુદ્દે ચુકાદો આપવામાં આવ્યા પછી હવે સાચી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) કોની એ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યા પૂર્વે તાજેતરમાં મહારાષ્ટ્રના સ્પીકરે પત્રકાર પરિષદમાં આ મુદ્દે જય શ્રી રામનો નારો લગાવ્યો હતો. આમ છતાં તેમના આ નારાથી…
- નેશનલ
ન ઉમ્ર કી સીમા હો..4 સંતાનોની માતાને કાકાસસરામાં દેખાયો મનનો માણીગર અને..
બિહાર: ગોપાલગંજ જિલ્લામાં ભારે આશ્ચર્ય જન્માવતી એક ઘટના બની છે. ચાર બાળકોની માતા એવી એક મહિલાએ તેના જ કાકાસસરા સાથે બિન્દાસપણે પોલીસ સ્ટેશનની અંદર જ લગ્ન કરી લીધા હતા અને સ્થાનિકોને ચોંકાવી દીધા હતા.લોકપ્રિય ગઝલ ગાયક જગજિતસિંહની ગઝલના એ શબ્દો…
- આપણું ગુજરાત
Lion-Leopard Death: ગુજરાતમાં સિંહ-દીપડાના મૃત્યુમાં વધારો, વેટરનરી ડોક્ટરની 80% જગ્યાઓ ખાલી
ગાંધીનગર: રાજ્યનું વન અને વન્યજીવન વિભાગે દાવો કરી રહ્યું છે કે અકુદરતી કારણોસર દીપડા અને સિંહોના મૃત્યુના બનાવો રોકવા માટે વેટરનરી ડોકટરોની ભરતી સહિતના પગલાં લેવમાં આવી રહ્યા છે, પરંતુ સોમવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલ ડેટા અલગ જ હકીકત વ્યક્ત…
- ટોપ ન્યૂઝ
એમપીની ફેક્ટરીમાં ભીષણ આગ: સમગ્ર વિસ્તાર બળીને ખાખ, 70થી વધુ લોકો દાઝ્યા…
ભોપાલ: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં આજે સવારે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ફાટી નીકળેલી આગ પર હજુ પણ કાબૂ મેળવી શકાયો નથી. આગ પર કાબૂ મેળવવા માટે ઘણા બધા જિલ્લામાંથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યો છે. જો કે જ્યારે આગ લાગી ત્યારે જોરદાર ધડાકા…
- નેશનલ
MPમાં ફટાકડાની ફેક્ટરીની આગમાં મોટી જાનહાનિ, મેડિકલ યંત્રણાને બનાવાઈ સજ્જ
ભોપાલ: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં મગરધા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી અને સવારથી લાગેલી આ આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. જો કે ઘણી બધી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં અત્યર…
- નેશનલ
PAN-ADHAR Link: પાન-આધાર લિંક કરવામાં વિલંબ કરનારાઓ પાસેથી સરકારે ₹600 કરોડનો દંડ વસૂલ્યો
નવી દિલ્હી: કેન્દ્રીય નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે 11 કરોડથી વધુ લોકોએ હજુ પણ PAN અને ADHAR કાર્ડને લિંક કરાવ્યા નથી. તેમણે કહ્યું કે સરકારે PAN ને આધાર સાથે લિંક કરવામાં વિલંબ માટે દંડ તરીકે 600…
- સ્પોર્ટસ
Kevin Pietersenને Ashwinની બોલિંગ અને 500 વિકેટના રેકોર્ડને લઈને કહી એવી વાત કે…
ભારતના દિગ્ગજ સ્પિનર અશ્વિન પોતાની 500 વિકેટતી માત્ર એક જ વિકેટ દૂર છે, પણ ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ પણ જાણે અશ્વિનના અને આ રેકોર્ડની વચ્ચે એક દિવાલ બનીને ઊભા રહી ગયા હતા કે નહીં પૂછો વાત. આ દરમિયાન ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર…