- સ્પોર્ટસ
વિમેન્સ પ્રીમિયર લીગઃ દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને નવ વિકેટે હરાવ્યું
બેંગલુરુઃ દિલ્હી કેપિટલ્સે સોમવારે વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનમાં તેમની પ્રથમ જીત હાંસલ કરી હતી. તેઓએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સને નવ વિકેટથી હરાવ્યું હતું. દિલ્હીને આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સામેની ઓપનિંગ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી…
- સ્પોર્ટસ
Hockey India CEOએ રાજીનામું આપીને મોટું નિવેદન આપ્યું
નવી દિલ્હીઃ લાંબા સમય સુધી હૉકી ઇન્ડિયાના સીઇઓ (Hockey India CEO) રહેલા એલેના નોર્મને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લાંબા સમયથી તેમનો પગાર રોકવામાં આવ્યો હતો અને ફેડરેશનમાં આંતરિક જૂથવાદને કારણે કામ કરવું મુશ્કેલ બની ગયું હતું. ઓસ્ટ્રેલિયાના…
- સ્પોર્ટસ
Ranji Trophy: વિદર્ભે કર્ણાટકને 128 રનથી હરાવ્યું, સેમી ફાઇનલમાં મધ્યપ્રદેશ સામે ટકરાશે
નાગપુરઃ હર્ષ દુબે અને આદિત્ય સરવટેની ચાર-ચાર વિકેટની મદદથી વિદર્ભે મંગળવારે અહીં કર્ણાટકને 127 રનથી હરાવીને રણજી ટ્રોફીની સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 371 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કર્ણાટકે એક વિકેટે 103 રનથી દિવસની શરૂઆત કરી હતી. મંગળવારે મેચના પાંચમા અને…
- આમચી મુંબઈ
…એટલે મુંબઈ-પુણે એક્સપ્રેસ-વેને 8 લેનનો બનાવાશે, આટલા કરોડ ખર્ચાશે
મુંબઈઃ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકને દૂર કરીને હાઈ-વેની ક્ષમતા વધારવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)એ હાઈ-વે પર આઠ-લેન બનાવવાનો નિર્ણય લીધો છે. આ અંગેની દરખાસ્ત રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવી છે. પ્રસ્તાવ મુજબ આઠ લેયરિંગની કિંમતમાં…
- સ્પોર્ટસ
શ્રેયસ ઐય્યર અંગે જાણી લો માટો ન્યૂઝ, હવે આ મેચ રમશે…
મુંબઈઃ વર્લ્ડ કપ પછીની અન્ય ઈન્ટરનેશનલ મેચમાં નબળું પ્રદર્શન કરવા બદલ ટીમ ઈન્ડિયમાંથી બહાર રહેલા સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યર રણજી ટ્રોફીની સેમી-ફાઈનલ મેચમાં મુંબઈ તરફથી રમતો જોવા મળશે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ શ્રેયસ ઐય્યરે મુંબઈ ક્રિકેટ એસોસિએશને માહિતી આપી હતી…
- ઇન્ટરનેશનલ
190 મિલિયન પાઉન્ડના ભ્રષ્ટાચારના કેસમાં ઈમરાન ખાન અને તેની પત્ની વિરુદ્ધ આરોપનામું
ઈસ્લામાબાદ: પાકિસ્તાનની અકાઉન્ટેબિલિટી કોર્ટે મંગળવારે જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 190 મિલિયન પાઉન્ડના અલ કાદિર ભ્રષ્ટાચારના કેસમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. ખાન પતિ-પત્નીએ આરોપો નકારી કાઢ્યા હતા અને હવે આ કેસની…
- મનોરંજન
Pankaj Udhasને અંતિમ વિદાય આપ્યા પહોંચ્યા આ સેલબ્સ, જુઓ વીડિયો…
મુંબઈ: બૉલીવૂડના પ્રખ્યાત ગાયક અને ગઝલકાર પંકજ ઉધાસનું ગઇકાલે 72 વર્ષની વયે લાંબી માંદગી બાદ મુંબઈમાં નિધન થયું હતું. નિધન બાદ આજે પંકજ ઉધાસનો પાર્થિવ દેહ મુંબઈ ખાતે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો. બૉલીવૂડના આ દિગ્ગજ કલાકારના નિધનથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની…
- આમચી મુંબઈ
કાંદિવલી પૂર્વ – ગોરેગામ પૂર્વને જોડતા માર્ગ પ્રોજેક્ટના શ્રી ગણેશ
મુંબઈ: મલાડ (પૂર્વ)માં પી. નોર્થ વોર્ડ સ્થિત 500 મીટર માર્ગને પહોળો કરવાના કામ સાથે કાંદિવલી લોખંડવાલાથી ગોરેગામ પૂર્વ સુધીના વિસ્તારને જોડતા પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો પ્રારંભ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. 2.1 કિલોમીટર લાંબી સડક કાંદિવલી પૂર્વના લોખંડવાલા સંકુલને ગોરેગામ…
- આમચી મુંબઈ
બોલો, એ નેતાના કાર્યક્રમમાં પહોંચ્યા ‘વાનરરાજ’ પછી શું થયું જાણો?
મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સુષ્મા અંધારેના ભાષણ દરમિયાન ચોંકાવનારી ઘટના બની હતી. થાણે જિલ્લાના ભિવંડી ખાતેના ખરડીગામમાં ઉદ્ધવ ઠાકરે જૂથના સુષ્મા અંધારે એક જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક વાનર સભામાં પહોંચી ગયો હતો, જ્યાં નેતાજી જરાય ડર્યા…