- નેશનલ
‘શું પહલગામ હુમલામાં લશ્કર સામેલ હતું?’ UNSC સભ્યોએ પાકિસ્તાને આકરા સવાલો પૂછ્યા
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 23 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા(Pahalgam Terrorist Attack)માં 26 લોકોના મોત થયા હતાં. હુમલા બાદ ભારત સાથે વધતા તણાવ સાથે સાથે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા…
- IPL 2025
આઇપીએલ પ્લે-ઑફઃ ત્રણ ટીમની બાદબાકી બાદ હવે કઈ બે ટીમ પર મુશ્કેલીના વાદળો ઘેરાયા છે?
મુંબઈઃ આઇપીએલની 18મી સીઝનમાં ત્રણ એવી ટીમ છે જે અગાઉ ટાઇટલ જીતી ચૂકી છે, પરંતુ આ વખતે પ્લે-ઑફ (PLAY-OFF) રાઉન્ડ માટેની રેસની વહેલી બહાર થઈ ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ પાંચ ટાઇટલ જીત્યા છે, પણ આ વખતે આઉટ થનારી…
- નેશનલ
પાકિસ્તાનને ભારતનો ડર; શરીફ સરકાર સંરક્ષણ બજેટમાં કરોડો રૂપિયાનો વધારો કરશે
નવી દિલ્હી: હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે, ભારત પાકિસ્તાન પર લશ્કરી કાર્યવાહી કરે તેવી પૂરી શક્યતા છે. બીજી તરફ પાકિસ્તાને પણ લશ્કરી ગતિવિધિઓ વધારી લીધી છે, એવામાં ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાનની સરકારે મહત્વનો નિર્ણય…
- નેશનલ
‘આ દેશમાં અનામત ટ્રેનના ડબ્બા જેવું બની ગયું છે…’ જાણો સુપ્રીમ કોર્ટે આવી ટિપ્પણી કેમ કરી
નવી દિલ્હી: ભારતમાં અનામતનો મુદ્દો સતત ચર્ચાનો વિષય રહે છે. પાછળના વર્ષોમાં ઘણા સમુદાયો OBC અનામતની માંગ સાથે આંદોલન કરી ચૂકયા છે. વિવિધ રાજકીય પક્ષો અનામતના નામે રાજકારણ રમતા રહે છે. એવામાં સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે મહત્વનું અવલોક (Supreme Court…
- નેશનલ
ડરતા નહીં: 7મી મેના વાગશે યુદ્ધની સાયરન… અહીંયા મળશે તમામ જવાબ…
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથે વધી રહેલાં તણાવ વચ્ચે ઊભા થઈ રહેલાં નવા જટિલ જોખમોને ધ્યાનમાં લઈને તમામ રાજ્યોને સાતમી મેના મોક ડ્રીલનું આયોજન કરવાનું જણાવવામાં આવ્યું છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને…
- નેશનલ
વડા પ્રધાનનો કાશ્મીર પ્રવાસ રદ થવા અંગે ખડગે કર્યો ચોંકાવનારો દાવો; સરકાર પર ગંભીર આરોપ
રાંચી: જમ્મુ અને કાશ્મીરના પહલગામ થયેલા આતંકવાદી હુમલો અને ત્યાર બાદ વધી રહેલા ભારત-પાકિસ્તાન તણાવનો મુદ્દો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. 23 એપ્રિલના રોજ આ હુમલો થયો હતો, એ પહેલા વડાપ્રધાન મોદી પ્રદેશની મુલાકાતે (PM Modi Kashmir Visit) જવાના હતાં. પરંતુ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ચોમાસા પહેલા ‘આ’ બીમારીમાં થયો વધારો, સાવચેત રહેવાની તાકીદ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં આગામી ચોમાસાની ઋતુની તૈયારીરૂપે વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જ્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના ચેપ નિયંત્રણમાં છે. ચિકનગુનિયાના કેસોમાં વધારાને કારણે અધિકારીઓને દેખરેખ અને નિવારક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.…
- આમચી મુંબઈ
અમૂલ પછી ગોકુલે ગાહકોને કર્યાં નારાજ, જાણો કેમ?
મુંબઈ: દિવસે દિવસે વધતી મોંઘવારી વચ્ચે ગયા અઠવાડિયા દરમિયાન અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો હતો. અમૂલને પગલે પગલે હવે મહારાષ્ટ્રમાં ગોકુલે દૂધના ભાવમાં વધારો કરવાને કારણે આમ જનતાના ખિસ્સા પર ભારણ વધ્યું છે. મોંઘવારીમાં વધારા વચ્ચે આમ જનતાને રાહત મળવાનો…
- નેશનલ
ભારત-પાકિસ્તાન વચ્ચેના ટેન્શન વચ્ચે ગૃહ મંત્રાલયે રાજ્યો માટે મોક-ડ્રિલનો લીધો નિર્ણય
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય સેના સીમા પર કાર્યવાહી કરવા તૈયારીઓ કરી (India-Pak Tension) રહી છે. ઇન્ડિયન નેવી પણ મિસાઈલ પરીક્ષણ કરી રહી છે. ત્યારે દેશનની આંતરિક સુરક્ષા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)…