- આમચી મુંબઈ
…તો તમારા બધાના સૂંપડા સાફ થઇ જશે: જરાંગેની ફડણવીસને ધમકી
મુંબઈ: મરાઠા આંદોલનના ચળવળકાર મનોજ જરાંગેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપર હત્યાના પ્રયાસનો ગંભીર આરોપ મૂક્યો ત્યારબાદ ફરી એક વખત ફડણવીસ ઉપર હુમલો કર્યો છે. જરાંગેએ દેવેન્દ્ર ફડણવીસને જેલમાં મોકલી દેવાનો પડકાર ફેંકતા ધમકી આપી છે કે એક…
- IPL 2024
આઇપીએલ પહેલાં જ ‘ઝારખંડના ક્રિસ ગેઇલ’ને અકસ્માત નડ્યો
રાંચી: ભારતીય વિકેટકીપર અને દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંતને 2022માં કાર-અકસ્માત નડ્યો ત્યાર પછી તે રમી નથી શક્યો અને હવે બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલ પહેલાં ફુલ્લી ફિટ થઈ જવાની સંભાવના છે. તેના કમબૅકનો ઇન્તેજાર હજી પૂરો નથી થયો ત્યાં…
- ધર્મતેજ
Shukra Gochar: ત્રણ રાશિના જાતકોના Bank Balanceમાં થઈ રહ્યો છે વૃદ્ધિ…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ સમય-સમય પર અન્ય રાશિમાં પ્રવેશ કરે છે અને શુક્ર ગ્રહની વાત કરીએ તો શુક્રને ધન, વિલાસિતા, રોમાન્સ, પ્રેમ અને આકર્ષણનો કારક માનવામાં આવે છે. શુક્ર જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે તમામ…
- આમચી મુંબઈ
મુંબઈમાં નિર્માણ થનારું બુલેટ ટ્રેનનું સ્ટેશન કેવું હશે, જાણો વિશેષતા?
મુંબઈ: મહારાષ્ટ્રમાં હવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Mumbai-Ahmedabad Bullet Train) પ્રોજેકટનું કામ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના અને મુંબઈના પહેલા સ્ટેશનનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મુંબઈ-બુલેટ વચ્ચે…
- ટોપ ન્યૂઝ
Jamnagar Airport: જામનગર એરપોર્ટને 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય દરજ્જો, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનની પ્રી વેડિંગ સેલિબ્રેશન(Anant Ambani’s pre-wedding)માં હાજરી આપવા દેશ વિદેશથી સેલિબ્રીટી જામનગર પહોંચી રહી છે. આંતરરાષ્ટ્રીય મહેમાનોની સુવિધા માટે કેન્દ્ર સરકારે જામનગર એરપોર્ટને અસ્થાયી ધોરણે 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય…
- ટોપ ન્યૂઝ
Rahul Gandhi Nyay Yatra: ગુજરાતમાં ગુરુવારે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની એન્ટ્રી, આ રહ્યો સમગ્ર કાર્યક્રમ..
ગાંધીનગર: આગામી 7 માર્ચના ગુરુવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં નીકળેલી કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં પ્રવેશ કરશે. (Rahul gandhi bharat jodo nyay yatra gujarat) આ તારીખે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતનાં ઝાલોદમાં યાત્રા પ્રવેશ કરશે. જ્યાં રાહુલ ગાંધી પોતાની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
તો આ કારણે ભોજપુરી કલાકાર પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો?
ભોજપુરી ફિલ્મ સ્ટાર પવન સિંહે Pavan sinh આસનસોલ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. સૂત્રોનું કહેવું છે કે BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ પવન સિંહને વાતચીત માટે દિલ્હી બોલાવ્યા છે. પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપે પવન સિંહને મેદાનમાં ઉતાર્યા…
- સ્પેશિયલ ફિચર્સ
Anant Ambani-Radhika Merchantના ફંક્શન પર Shahrukh Khanએ એવું તે શું કર્યું?
જામનગર ખાતે હાલમાં Mukesh Ambani-Nita Ambaniના દીકરા Anant Ambani-Radhika Merchantના લગ્નના પ્રિ-વેડિંગ ફંક્શનની ધામધૂમથી ઊજવણી થઈ રહી છે. આ સેલિબ્રેશનના વીડિયો અને ફોટો દરરોજ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. ગુજરાતના જામનગર ખાતે ચાલી રહેલાં આ કાર્યક્રમમાં બોલીવૂડના ત્રણેય…
- નેશનલ
Supreme Court: ‘આત્મહત્યા માટે કોઈ ઉશ્કેરતું હોય એ જરૂરી નથી’ સુપ્રીમ કોર્ટે આવું શા માટે કહ્યું?
નવી દિલ્હી: આત્મહત્યાના એક કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક વખતે એવું જરૂરી નથી કે કોઈ કોઈને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરતું હોય, તેની પાછળ બેરોજગારી, ગરીબી, પ્રેમમાં નિરાશા સહિતના ઘણા કારણો…
- ઇન્ટરનેશનલ
શાબાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા….. બીજી વાર સંભાળશે કમાન
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની નવી રચાયેલી સંસદે રવિવારે શાહબાઝ શરીફને બીજી વખત વડા પ્રધાન તરીકે ચૂંટ્યા છે. પાકિસ્તાનમાં કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે આખરે નવા વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા તેમના ભાઈ નવાઝ શરીફને વડાપ્રધાન બનાવવાની…