- સ્પોર્ટસ
અશ્વિનની 100મી ટેસ્ટમાં કુલદીપ 125 વર્ષના ઇતિહાસનો ‘ફાસ્ટેસ્ટ’ સ્પિનર બન્યો!
ધરમશાલા: ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટ-સિરીઝમાં ગુરુવારે છેલ્લી ટેસ્ટના પ્રથમ દિવસે પાંચ વિકેટ લઈને શ્રેણીમાં કુલ 17 વિકેટ લેનાર લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવને આ મૅચમાંથી વાતો ચાલી રહી હતી, પણ તેણે પહેલા જ દિવસે તરખાટ મચાવ્યો. કૅપ્ટન રોહિત શર્મા જસપ્રીત…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસ પ્રમુખના જમાઇ ગુલબર્ગા બેઠકના પ્રબળ દાવેદાર
બેંગલુરુઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના જમાઇ રાધાકૃષ્ણ ડોડ્ડામણી કર્ણાટકની ગુલબર્ગા બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની ટિકિટ માટે પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. ૮૧ વર્ષીય ખડગે ગુલબર્ગા(કલબુર્ગી) લોકસભા બેઠક પરથી બે વખત જીત્યા છે, પરંતુ ૨૦૧૯ની ચૂંટણીમાં તેમને…
- આમચી મુંબઈ
થાણે પાલિકાનું કોઈ પણ કર વધારા વગરનું ૫,૦૨૫ કરોડ રૂપિયાનું બજેટ જાહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી દિવસોમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકા બાદ થાણે મહાનગરપાલિકાએ પણ કોઈ પણ જાતના કરવેરામાં વધારો નહીં કરતા ગુરુવારે ૫,૦૨૫ કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું હતું. થાણે પાલિકા કમિશનર અભિજિત બાંગરે શૂન્ય કચરા ઝુંબેશ, મહિલા બચત…
- ધર્મતેજ
300 વર્ષ બાદ Mahashivratri પર બની રહ્યો છે આ દુર્લભ યોગ, આ ઉપાયો કરી મેળવો શિવજીની વિશેષ કૃપા…
હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 8મી માર્ચના મહાશિવરાત્રી પડી છે અને આ દિવસે વ્રત અને પૂજા-વિધિ કરવાનું આગવું મહત્ત્વ છે. એટલું જ નહીં પણ આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય છે. મહાશિવરાત્રિ…
- આમચી મુંબઈ
ફડણવીસને ધમકી આપવાના કેસમાં બન્ને આરોપીના જામીન મંજૂર
મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જાનથી મારવાની ધમકી આપવાના કેસમાં ધરપકડ કરાયેલા બન્ને આરોપીના કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. બાન્દ્રાના એડિશનલ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ અતુલ જાધવે ગુરુવારે કિંચક નવલે અને યોગેશ સાવંતના જામીન મંજૂર કર્યા હતા. બન્નેને 15 હજાર…
- આમચી મુંબઈ
સીટ વહેંચણી મુદ્દે મહારાષ્ટ્રમાં પેચ ફસાયા?: ભુજબળને જવાબ આપ્યો ફડણવીસે
મુંબઈ: અજિત પવાર જૂથ (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-એનસીપી)ના નેતા છગન ભુજબળ દ્વારા શિવસેના શિંદે જૂથ જેટલી સીટ મળશે તેટલી જ સીટ એનસીપીને મળવી જોઈએ એવું નિવેદન આપવામાં આવ્યું હતું. ભુજબળના નિવેદનને લઈને હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા દેવેન્દ્ર ફડણવીસે જવાબ…
- સ્પોર્ટસ
કુલદીપ-અશ્ર્વિનના તરખાટ પછી ઇંગ્લૅન્ડને ભારતનો સજ્જડ જવાબ
ધરમશાલા: અહીં પાંચમી અને છેલ્લી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)ના પ્રથમ દિવસે ટૉસ ઇંગ્લૅન્ડે જીત્યો અને પહેલા જ દિવસે મૅચ પર મજબૂત પકડ ભારતે જમાવી હતી. સવારના અને બપોરના સત્ર લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ તથા ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિનના…
- આમચી મુંબઈ
જાદુટોણાની શંકા પરથી વૃદ્ધને સળગતા કોલસા પર ચાલવાની ફરજ પડાઈ
થાણે: થાણે જિલ્લાના મુરબાડ ખાતે બનેલી આંચકાજનક ઘટનામાં જાદુટોણાનો અભ્યાસ કરતા હોવાની શંકા પરથી ગામવાસીઓએ 75 વર્ષના વૃદ્ધને સળગતા કોલસા પર નૃત્ય કરાવી ચાલવાની ફરજ પાડી હતી. આ પ્રકરણે વૃદ્ધની પુત્રીની ફરિયાદને આધારે પોલીસે નવ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.…