- નેશનલ
પંજાબમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ગઠબંધન પર સહમતી, આ પક્ષો પણ NDAમાં જોડાશે
અમૃતસર: ભાજપ લોકસભા ચૂંટણીને લઈ ભાજપ અલગ-અલગ રાજ્યોમાં સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કરી રહ્યું છે. જેમ કે પંજાબમાં શિરોમણી અકાલી દળ અને ભાજપ વચ્ચે ગઠબંધન થવાની પ્રબળ શક્યતા છે. જો બંને વચ્ચે ગઠબંધન થશે તો પંજાબમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ને…
- ઇન્ટરનેશનલ
Dubai Burjh Khalifaના ટોપ ફ્લોર પરથી કેવો દેખાય છે નજારો, કોણ કોણ જઈ શકે છે?
Dubaiની ગણતરી દુનિયાના સૌથી સુંદર શહેરોમાં કરવામાં આવે છે, અહીં તમામ સુખ-સુવિધાઓની સાથે સાથે જ જીવન જીવવા માટે આવશ્યક તમામ મોજ-શોખની વસ્તુઓ હાજર છે. દુબઈના વાત થઈ રહી હોય અને એમાં જો બુર્ઝ ખલીફાની વાત ના થાય તો કઈ રીતે…
- મનોરંજન
Aishwarya Rai Bachchan સાથે ઈન્ટિમેનટ સીન આપતી વખતે કંઈક આવું કર્યું બી-ટાઉનના હીરોએ…
Aishwarya Rai Bachchan ભાઈ નામ જ પોતાનામાં એકદમ એક રોયલ અને પાવરફૂલ ફિલિંગ અપાવે છે અને ઐશ્વર્યાની ગણતરી પણ બોલીવૂડની મોસ્ટ બ્યુટીફૂલ અને અટ્રેક્ટિવ એક્ટ્રેસમાં કરવામાં આવે છે. ભાગ્યે જ બોલીવૂડમાં કોઈ એવો એક્ટર કે એક્ટ્રેસ હશે કે જેણે ઐશ્વર્યા…
- આમચી મુંબઈ
મુંબઈની બેઠક પર ઉમેદવાર જાહેર કરતાં ઉદ્ધવ ઠાકરે જૂથ અને કૉંગ્રેસ વચ્ચે વિવાદ
મુંબઈ: લોકસભા ચૂંટણીને લઈને મહારાષ્ટ્રમાં ઉત્તર-પશ્ચિમ મુંબઈની બેઠકને લઈને મહાવિકાસ આઘાડી ગઠબંધન (ઉદ્ધવ ઠાકરે જૂથ, કૉંગ્રેસ, એનસીપી શરદ પવાર જૂથ) વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા શનિવારે અમોલ કીર્તિકરને ઉત્તર પશ્ચિમ મુંબઈની બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા…
- આમચી મુંબઈ
એક જ મંચ પર અજિત પવાર અને સુપ્રિયા સુળે સાથે જોવા મળ્યા પછી શું થયું જાણો?
પુણે: પુણે મહાનગર પાલિકા દ્વારા આજે એક મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલ સાથે બીજા અનેક પ્રોજેકટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ શરદ પવાર જૂથના નેતા સુપ્રિયા સુળે પણ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં રેલવેના વિકાસ માટે 15,700 કરોડની કરી જોગવાઈઃ કેન્દ્રીય રેલ પ્રધાન
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજા વિશ્વમાં ત્રીજા ક્રમાંકે લાવવાની છે. આ સાથે અગાઉના બજેટમાંથી મહારાષ્ટ્રમાં રેલવેને 10 હજાર કરોડ રૂપિયા મળતા તે હવે વધારીને રૂ. 15,700 કરોડની જોગવાઈ કરી હતી, એમ રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન…
- નેશનલ
ભાજપ લોકસભા ઉમેદવારોની બીજી યાદી સોમવારે જાહેર કરી શકે, કાલે CECની મહત્વની બેઠક
નવી દિલ્હી: દેશમા યોજાનારી આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે ભાજપના નેતાઓએ બીજી યાદીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને એવી અપેક્ષા છે કે પાર્ટી ટૂંક સમયમાં તેની…
- આમચી મુંબઈ
ઈડીની કાર્યવાહી પછી રોહિત પવારે અજિત પવાર પર તાક્યું નિશાન, કરી મોટી ટીકા
મુંબઈઃ ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ‘બારામતી એગ્રો લિમિટેડ’ની માલિકીની ફેક્ટરી ‘કન્નડ સહકારી કારખાના લિ.’ની ૧૬૧.૩૦ એકર જમીન, પ્લાન્ટ, મશીનરી અને બિલ્ડિંગ વગેરે જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. ઇડીની કાર્યવાહી બાદ રોહિત પવારે કહ્યું હતું કે મેં ઇડી દ્વારા મારી કંપની પર…
- નેશનલ
બંગાળની બહેરામપુર સીટ પર કોંગ્રેસના અધીર રંજન અને TMCના યુસુફ પઠાણ વચ્ચે ટક્કર, જાણો કોણ છે વધુ અમીર
મમતા બેનર્જીની આગેવાની હેઠળની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ લોકસભા ચૂંટણીમાં ક્રિકેટો પાછળ મોટો દાવ લગાવ્યો છે. પાર્ટીએ પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ (Yusuf Pathan)ને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે, યુસુફ બહેરામપુરથી ચૂંટણી લડશે. આ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ…
- આમચી મુંબઈ
ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ: આવતીકાલથી ઘાટકોપરમાં સર્વેક્ષણનો થશે આરંભ
મુંબઈ: ઘાટકોપરમાં રમાબાઈ આંબેડકર નગર ઝૂંપડપટ્ટી વિસ્તારનો પુનઃવિકાસ કરવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા પરિસરનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે વિસ્તારમાં રહેતા નાગરિકો ત્યાંના મૂળ રહેવાસી છે કે નહીં એ બાબતની પણ માહિતી આ સર્વેમાં…