- આમચી મુંબઈ
મિલકત વિવાદને લઇ વૃદ્ધ પિતાની હત્યા કરીને મૃતદેહ જંગલમાં ફેંક્યો: પુત્ર સહિત બે પકડાયા
પાલઘર: પાલઘરમાં મિલકત વિવાદને લઇ વૃદ્ધ પિતાની હત્યા કર્યા બાદ મૃતદેહને જંગલમાં ફેંકનારા પુત્ર સહિત બે જણની કાસા પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ રામદાસ કૃષ્ણા ડોંગરકર અને તેના પિતરાઇ વિલાસ ચિંતુ ડોંગરકર તરીકે થઇ હોઇ તેમણે ગુનો આચરવા વાપરેલું…
- આમચી મુંબઈ
મુંબઈમાં એચઆઈવી જનજાગૃતિ માટે ત્રણ મોબાઈલ વૅન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ જિલ્લા એડ્સ નિયંત્રણ સંસ્થા મારફત મુંબઈ મહાનગરમાં આવેલી ઝૂંપડપટ્ટી અને જોખમી વિસ્તારોમાં એચઆઈવી કાઉન્સેલિંગ અને બ્લડ ટેસ્ટ તેમ જ જનજાગૃતિ કરવા માટે મંગળવારે ત્રણ નવી મોબાઈલ વૅનનું લૉન્ચ કરવામાં આવી હતી. આ વાહનોનો ઉપયોગ એચઆઈવી અને…
- નેશનલ
સીએએ ઈમ્પેક્ટ: જોધપુરમાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓએ ઉજવણી કરી
જોધપુર: સંસદ દ્વારા મંજૂર કરવામાં આવેલા વિવાદાસ્પદ સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) એક્ટને ચાર વર્ષ બાદ કેન્દ્ર સરકારે લાગુ કરતાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓમાં આનંદની લાગણી ફરી વળી છે અને જોધપુરમાં આવા હિન્દુઓએ પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ તો અમારા…
- આમચી મુંબઈ
કામાઠીપુરામાં ઈમારતમાં આગ: કોઈ જખમી નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના કામાઠીપુરા વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની રહેણાંક ઈમારતમાં સોમવારે મોડી રાતે આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કમાઠીપુરામાં ગલી નંબર ૧૪માં મહારાષ્ટ્ર કૉલેજની પાછળ આવેલી પાઠારે બિલ્ડિંગ/…
- આમચી મુંબઈ
હવે આ શહેરમાં પાલિકાની બસમાં મહિલાઓને ટિકિટમાં ૫૦ ટકા છૂટ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે મહાનગરપાલિકા સંચાલિત બસમાં મહિલાઓને ટિકિટમાં ૫૦ ટકા છૂટ તો સિનિયર સિટિઝનને ૧૦૦ ટકા મફત પ્રવાસની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. આ યોજનાનો શુભારંભ બુધવાર ૧૨ માર્ચ, ૨૦૨૪થી કરવામાં આવવાનો છે. થાણે મહાનગરપાલિકાએ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના…
- આમચી મુંબઈ
કોલ્હાપુરમાં ‘આ’ કારણસર ખેડૂતોએ કર્યું આંદોલન, વિરોધ પક્ષ પણ આક્રમક
કોલ્હાપુર: મહારાષ્ટ્રના સૌથી મોટા શક્તિપીઠ હાઇ-વે વિરુદ્ધ ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોના આ આંદોલનમાં રાજ્યકીય પક્ષના નેતાઓ પણ સામેલ થયા છે. સરકારના આ પ્રોજેકટ માટે ખેડૂતોની જમીન તેમની પાસેથી લેવામાં આવતા ખેડૂતોને નુકસાન થશે એ બાબતને લઈને વિરોધી પક્ષ…
- આમચી મુંબઈ
…તો ફરી પાછી ચૂંટણી નહીં યોજાયઃ મહારાષ્ટ્રના પૂર્વ સીએમનો સરકાર પર પ્રહાર
મુંબઈ: બંધારણમાં જડમૂળથી ફેરફાર કરવા માટે ભાજપ 400 બેઠક જીતવા માગતી હોવાનું શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સુપ્રીમો અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું. જો ભાજપ 400 બેઠક જીતી જાય તો દેશમાં ફરી વાર કોઇ ચૂંટણી નહીં યોજાય…
- આમચી મુંબઈ
પ્રદૂષણ નિયંત્રણ માટે એસટીની નવતર પહેલઃ હવે પાલઘરમાં એલએનજી બસ દોડાવાશે
મુંબઈઃ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ બોર્ડે પહેલ કરી છે અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) પર તેની બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. પહેલા તબક્કામાં પાલઘરમાં ૩૦૦ બસ એલએનજી પર દોડશે. પ્રાયોગિક ધોરણે પાંચ બસ એલએનજીમાં રૂપાંતરિત કરવા માટે મોકલવામાં…
- મનોરંજન
કોની સાથે Date Night પર ગઈ Palak Tiwari? Papsએ ફોટો ક્લિક કર્યા તો કરી આવી હરકત…
શ્વેતા તિવારીની દીકરી Palak Tiwari દર બીજા દિવસે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી જ રહે છે અને હાલમાં સોશિયલ મીડિયા પર Palak Tiwariનો એક ફોટો વાઈલ થઈ રહ્યો છે. આ ફોટોમાં Palak Tiwari સૈફ અલી ખાનના દીકરા Ibrahim Ali Khan…