- નેશનલ
કોંગ્રેસે જાતિ સમીકરણ સાધ્યું, SC,ST,OBC અને જનરલ ઉમેદવારો કેટલા? જાણો
દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ને લઈને રાજકિય પક્ષો એક્શન મોડમાં છે, ભાજપ બાદ કોંગ્રેસે પણ તેની બીજી યાદી (Congress Candidates List) જાહેર કરી છે. આ લિસ્ટમાં 43 ઉમેદવારોના નામ છે, કોંગ્રેસની કેન્દ્રીય ઈલેક્શન કમિટીએ આસામ, ગુજરાત, રાજસ્થાન, મધ્ય…
- આમચી મુંબઈ
અભિષેક ઘોસાળકર હત્યાકેસ: આરોપી મોરિસના બોડીગાર્ડ સામેના આક્ષેપો ‘વાજબી’: કોર્ટ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અભિષેક ઘોસાળકરની હત્યા કરવા મોરિસ નોરોન્હાએ જેની પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો એ બોડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રા પર લગાવાયેલા આક્ષેપો ‘વાજબી લાગે છે,’ એવું અવલોકન કોર્ટે કર્યું હતું. એડિશનલ સેશન્સ જજ રાજેશ સાસનેએ 5 માર્ચે મિશ્રાના જામીન નકારતી…
- આમચી મુંબઈ
બોરીવલીમાં રૂ. 2.11 કરોડનું ચરસ પકડાયું: યુવકની ધરપકડ
મુંબઈ: બોરીવલીમાં રૂ. 2.11 કરોડની કિંમતનું ચરસ વેચવા આવેલા યુવકને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. પકડાયેલો યુવક બિહારથી આ ચરસ લાવ્યો હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-4ના અધિકારીઓને માહિતી મળી હતી કે 25થી 27 વર્ષની વયનો યુવક…
- આમચી મુંબઈ
મિલકત વિવાદને લઇ વૃદ્ધ પિતાની હત્યા કરીને મૃતદેહ જંગલમાં ફેંક્યો: પુત્ર સહિત બે પકડાયા
પાલઘર: પાલઘરમાં મિલકત વિવાદને લઇ વૃદ્ધ પિતાની હત્યા કર્યા બાદ મૃતદેહને જંગલમાં ફેંકનારા પુત્ર સહિત બે જણની કાસા પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ રામદાસ કૃષ્ણા ડોંગરકર અને તેના પિતરાઇ વિલાસ ચિંતુ ડોંગરકર તરીકે થઇ હોઇ તેમણે ગુનો આચરવા વાપરેલું…
- આમચી મુંબઈ
મુંબઈમાં એચઆઈવી જનજાગૃતિ માટે ત્રણ મોબાઈલ વૅન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ જિલ્લા એડ્સ નિયંત્રણ સંસ્થા મારફત મુંબઈ મહાનગરમાં આવેલી ઝૂંપડપટ્ટી અને જોખમી વિસ્તારોમાં એચઆઈવી કાઉન્સેલિંગ અને બ્લડ ટેસ્ટ તેમ જ જનજાગૃતિ કરવા માટે મંગળવારે ત્રણ નવી મોબાઈલ વૅનનું લૉન્ચ કરવામાં આવી હતી. આ વાહનોનો ઉપયોગ એચઆઈવી અને…
- નેશનલ
સીએએ ઈમ્પેક્ટ: જોધપુરમાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓએ ઉજવણી કરી
જોધપુર: સંસદ દ્વારા મંજૂર કરવામાં આવેલા વિવાદાસ્પદ સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) એક્ટને ચાર વર્ષ બાદ કેન્દ્ર સરકારે લાગુ કરતાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓમાં આનંદની લાગણી ફરી વળી છે અને જોધપુરમાં આવા હિન્દુઓએ પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ તો અમારા…
- આમચી મુંબઈ
કામાઠીપુરામાં ઈમારતમાં આગ: કોઈ જખમી નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના કામાઠીપુરા વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની રહેણાંક ઈમારતમાં સોમવારે મોડી રાતે આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કમાઠીપુરામાં ગલી નંબર ૧૪માં મહારાષ્ટ્ર કૉલેજની પાછળ આવેલી પાઠારે બિલ્ડિંગ/…
- આમચી મુંબઈ
હવે આ શહેરમાં પાલિકાની બસમાં મહિલાઓને ટિકિટમાં ૫૦ ટકા છૂટ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે મહાનગરપાલિકા સંચાલિત બસમાં મહિલાઓને ટિકિટમાં ૫૦ ટકા છૂટ તો સિનિયર સિટિઝનને ૧૦૦ ટકા મફત પ્રવાસની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. આ યોજનાનો શુભારંભ બુધવાર ૧૨ માર્ચ, ૨૦૨૪થી કરવામાં આવવાનો છે. થાણે મહાનગરપાલિકાએ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના…
- આમચી મુંબઈ
કોલ્હાપુરમાં ‘આ’ કારણસર ખેડૂતોએ કર્યું આંદોલન, વિરોધ પક્ષ પણ આક્રમક
કોલ્હાપુર: મહારાષ્ટ્રના સૌથી મોટા શક્તિપીઠ હાઇ-વે વિરુદ્ધ ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોના આ આંદોલનમાં રાજ્યકીય પક્ષના નેતાઓ પણ સામેલ થયા છે. સરકારના આ પ્રોજેકટ માટે ખેડૂતોની જમીન તેમની પાસેથી લેવામાં આવતા ખેડૂતોને નુકસાન થશે એ બાબતને લઈને વિરોધી પક્ષ…