- નેશનલ
વકીલોના પત્ર મુદ્દે પીએમ મોદીએ કોંગ્રેસ પર તાક્યું નિશાન, જયરામ રમેશે કરી ટીકા
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દેશમાં હીટવેવની સાથે રાજકારણ ગરમાવા લાગ્યું છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરવાની સાથે ઉમેદવારીપત્રો ભરવા લાગ્યા છે ત્યારે આજે સિનિયર એડવોકેટ હરિશ સાલ્વે અને પિંકી આનંદ સહિત દેશના…
- આપણું ગુજરાત
દ્વારકામાં મોટી દુર્ઘટના ટળી, ગોમતી નદીમાં ફસાયેલા 40 લોકોનું ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
રાજ્યના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવા આવતા શ્રધ્ધાળુઓ પહેલા ગોમતી નદીમાં ડુબકી લગાવીને પછી નીજ મંદિરમાં પ્રવેશ કરે છે. દ્વારકામાં આવતા ભાવિક ભક્તો ગોમતી નદીના સામે પાર આવેલા પંચકૂઈનાં દર્શન કરવા માટે લોકો જતા હોય છે. ગોમતી નદી…
- આમચી મુંબઈ
‘હિરો નંબર વન’ની રાજકારણમાં સેકન્ડ ઇનિંગ શરૂ, શિંદે સેનામાં એન્ટ્રી
મુંબઈ: 90ના દાયકાના સ્ટાર અભિનેતા ગોવિંદાએ રાજકારણમાં વિધિવત રીતે પોતાની બીજી ઇનિંગની શરૂઆત કરી છે અને એ પણ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવી પણ શકે છે. આશરે 14 વર્ષ બાદ રાજકારણમાં પાછા ફરી રહેલા ગોવિંદાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાઇને…
- આમચી મુંબઈ
‘ચાય પે ચર્ચા’ નહીં, ‘કોફી વિથ યુથ: ભાજપનો યુવાનો સાથે જોડાવવા માટે નવો કિમીયો
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જનતા સાથેનો સંવાદ ‘ચાય પે ચર્ચા’ સામાન્ય રીતે ચર્ચામાં રહેતો હોય છે, પરંતુ યુવાનો તેમાં વધુ પડતો રસ દાખવતા ન હોવાનું જણાતા ભાજપે યુવાનોને સાથે જોડવા માટે અને પોતાની વાત દેશના યુવા ધન સુધી પહોંચાડવા…
- આમચી મુંબઈ
મલાડમાં કપડાંની દુકાનમાં ભીષણ આગ, જાનહાનિ નહીં
મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જેમાં ગઈકાલે રાત મલાડમાં આગ લાગ્યા પછી આજે ફરી બપોરે આગ લાગી હતી. મલાડ પૂર્વના સેન્ટ્રલ પ્લાઝામાં એક કપડાંની દુકાનમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. મલાડના દિંડોશી વિસ્તારમાં આવેલા…
- આમચી મુંબઈ
ગોવિંદા સાથે આજે બોલીવૂડની બે બહેનો પણ કરશે CM Shindeની શિવસેનામાં પ્રવેશ?
મુંબઈઃ સતત વધી રહેલાં ઉષ્ણાતામાનને કારણે મુંબઈનું વાતાવરણ તો ગરમાયું જ છે પણ એની સાથે સાથે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તાડામાર તૈયારી કરી રહ્યા છે ત્યાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પક્ષ શિવસેનામાં દિગ્ગજોનો…
- ટોપ ન્યૂઝ
અરવિંદ કેજરીવાલને આજે પણ રાહત નહીં, ઈડીના રિમાન્ડમાં વધારો
નવી દિલ્હીઃ દિલ્હી લીકર કેસમાં ધરપકડ કરવામાં આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આજે પણ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નહોતી. લીકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં આજે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના રિમાન્ડમાં વધારો કરવામાં આવતા મુશ્કેલીમાં વધારો થયો…
- ઇન્ટરનેશનલ
શોકિંગઃ વર્ષે લોકો કેટલું ફૂડ બગાડે છે, જો ના જાણતા હોય તો જાણી લો મોટા ન્યૂઝ
નૈરોબીઃ આજે ગરીબ દેશોમાં એક-બે ટંક ખાવા-પીવા માટે પ્રજાને વલખા મારવા પડતા હોય છે, પરંતુ અમીર-ગરીબ દેશોમાં તો ફૂડનો બગાડ કરવામાં લોકો મોખરે છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘે તેના ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટમાં સૌથી મોટો દાવો કરતા જણાવ્યું છે કે દુનિયાભરમાં…
- આપણું ગુજરાત
ભાજપનો આક્રમક ચૂંટણી પ્રચાર, રાજ્યમાં 4 હજારથી વધુ મોદી પરિવાર સભા યોજાશે
લોકસભા ચૂંટણીને લઈ ભાજપે આક્રમક ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના નેતાઓ લોકોને આકર્ષવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. જેમ કે ગુજરાતમાં ભાજપ 4 હજારથી વધુ મોદી પરિવાર સભા યોજશે. 10થી 12 બુથ દીઠ એક સભા યોજવાનું આયોજન…