- રાશિફળ
આજનું રાશિફળ (31-03-24): કન્યા અને મકર રાશિના લોકોએ આજે રહેવું પડશે Argumentથી દૂર, નહીં તો…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાવ-ચઢાવથી ભરપૂર રહેવાનો છે. તમે તમારા જીવનસાથી માટે આજે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. પુણ્ય કામથી આજે તમને લાભ થઈ રહ્યો છે. તમારી વિચારશીલતાને કારણે આજે તમારા કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યા…
- IPL 2024
અશ્ર્વિન આવ્યો હાર્દિકની તરફેણમાં, ફૅન્સને કહ્યું, ‘બીજા કોઈ દેશમાં આવું જોયું છે તમે?’
નવી દિલ્હી: ગુજરાત ટાઇટન્સની ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં રોહિત શર્માના સ્થાને કૅપ્ટન બનેલા હાર્દિક પંડ્યાનો અમદાવાદમાં અને હૈદરાબાદમાં પ્રેક્ષકોએ હુરિયો બોલાવ્યો તેમ જ હાર્દિકના સુકાનમાં મુંબઈની ટીમ પહેલી બન્ને મૅચ હારી ગઈ અને ખુદ કૅપ્ટન સારું પર્ફોર્મ કરવામાં નિષ્ફળ…
- મનોરંજન
Good News આ દિવસથી શરૂ થશે Ramayanનું શૂટિંગ, શૂટ કરાશે કેટલાક ખાસ સીન…
Nitesh Tiwariના નિર્દેશન બની રહેલી ફિલ્મ Ramayanને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. ફિલ્મને લઈને ફેન્સ અને દર્શકોના મનમાં અત્યારથી જ ઉત્સુક્તા જોવા મળી રહી છે. હજી સુધી આ ફિલ્મની શૂટિંગ નથી શરૂ થઈ શકી. હવે નિતેશ તિવારીની ટીમ…
- આમચી મુંબઈ
1.05 કરોડના દાગીના સાથે ફરાર થયેલો જ્વેલરી શો-રૂમનો સેલ્સમૅન ઝડપાયો
થાણે: થાણેના જાણીતા જ્વેલરીના શો-રૂમમાંથી અંદાજે 1.05 કરોડ રૂપિયાના મૂલ્યના સોનાના દાગીના સાથે ફરાર થઈ ગયેલા સેલ્સમૅન રાહુલ જયંતીલાલ મહેતાને મીરા રોડથી પકડી પાડી પોલીસે અંદાજે 62 લાખ રૂપિયાના દાગીના હસ્તગત કર્યા હતા. દાગીના સાથે ફરાર થઈ ગયા પછી આરોપી…
- નેશનલ
કોંગ્રેસના નેતાની મહિલા વિરોધી ટિપ્પણી પર ભડકી સાઈના નેહવાલ, કહ્યું કે…
બેંગલુરુઃ દાવણગેરે સીટના ભાજપના ઉમેદવાર ગાયત્રી સિદ્ધેશ્વર પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શમનૂર શિવશંકરપ્પાએ મહિલા વિરોધી ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઈ બૅડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે શનિવારે કોંગ્રેસના નેતાની વાતને વખોડી કાઢી હતી. દાવણગેરે દક્ષિણના ધારાસભ્ય 92 વર્ષિય શિવશંકરપ્પાએ કહ્યું હતું…
- નેશનલ
કાંદા નિકાસ ચાર મહિનાથી બંધ
મુંબઈ: કાંદા પર નિકાસ ડ્યૂટી વધાર્યા બાદ કાંનીદા નિકાસ પર પ્રતિબંધ લાદવાને લીધે જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ) પોર્ટ પરથી ચાર હજાર ક્ન્ટેનર્સથી એક લાખ ટન કાંદાની નિકાસ સંપૂર્ણ પણે બંધ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર કાંદાના નિકાસ પર પ્રતિબંધ…
- નેશનલ
ચૂંટણી પંચે 19 એપ્રિલથી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો…
ચૂંટણી પંચે શુક્રવારે એક જાહેરનામું બહાર પાડીને આગામી લોકસભા ચૂંટણીઓ અને આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ સાથે જોડાયેલા એક્ઝિટ પોલના આયોજીત કરવા, પ્રકાશીત કરવા અથવા પ્રચાર કરવા પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ પ્રતિબંધનો સમયગાળો 19…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણી 2024: ભાજપની મેનિફેસ્ટો સમિતિમાં એકે એન્ટનીના પુત્રને સ્થાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભામાં વિજયની હેટ્રિક મારવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલી ભાજપે શનિવારે આગામી લોકસભાની ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવા માટેની સમિતિની જાહેરાત કરી હતી. આ સમિતિમાં સૌથી વધુ ચોંકાવનારું નામ પીઢ કૉંગ્રેસી નેતા એ. કે. એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીનું…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ગોવિંદાને કારણે શિંદે જૂથમાં અસંતોષ
મુંબઈ: શિવસેના એકનાથ શિંદે જૂથમાં અભિનેતા ગોવિંદા સામેલ થતાં તેમને લોકસભા ચૂંટણીમાં ઉત્તર-પશ્ચિમ મુંબઈની બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે. જોકે ગોવિંદાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે એવી શક્યતાથી શિંદે જૂથના કાર્યકરો અને બીજા…