- આપણું ગુજરાત
Western railway તમારી માટે લાવ્યું છે સારા સમાચાર, જાણી લો
અમદાવાદઃ વેકેશન, તહેવારો અને કામકાજ માટે લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં રેલવેની સેવાઓનો ઉપયોગ કરે છે ત્યારે રેલવેએ પણ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને તહેવારોની મોસમમાં તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમુક ટ્રેનોની સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે.…
- આમચી મુંબઈ
કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પુત્રવધુનો ભાજપમાં પ્રવેશ, મરાઠાવાડ પર ભાજપની નજર
મુંબઈઃ લોકસભાની ચૂંટણી સામે છે ત્યારે પૂર્વ કેન્દ્રિય ગૃહપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટિલની પુત્રવધુ અર્ચના પાટીલે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. મુંબઈમાં શનિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ અને ભાજપના રાજ્ય પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેની હાજરીમાં અર્ચના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણી 2024: સાથી પક્ષોના દાવા છતાં કૉંગ્રેસ એ બેઠકો પર ઉમેદવાર આપશે જ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને પડકાર આપવા સજ્જ થઈ રહી હતી ત્યારે જ રાજ્યમાં બેઠકોની વહેંચણીને લઈને સહભાગી પક્ષો વચ્ચે સમસ્યા નિર્માણ થશે એવી આગાહી મુંબઈ સમાચારે ઘણા વખત પહેલાં કરી હતી. બેઠકોની વહેંચણીની ચર્ચા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણી 2024: સાંસદો પહેલાં પછી જ પુત્ર: મુખ્યપ્રધાન શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનામાં થયેલા ઐતિહાસિક વિભાજન પછી ભલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના સાત સાંસદોને ફરી એકવાર ઉમેદવારી અપાવવામાં મુખ્યમંત્રી સફળ થયા હોય, પરંતુ રાજકીય વર્તુળમાં અત્યારે સૌથી મોટી ચર્ચા આ યાદીમાં તેમના પુત્ર અને કલ્યાણના સાંસદ ડો. શ્રીકાંત…
- મનોરંજન
અનિલ કપૂર કો ગુસ્સા ક્યો આતા હૈ?
સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન સ્ટારર ફિલ્મ ‘નો એન્ટ્રી’ આજે પણ લોકોને યાદ છે. આ કોમેડી ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મના એક એક સીનમાં લોકો હસતા જોવા મળ્યા હતા. હવે 19 વર્ષ બાદ આ ફિલ્મની…
- નેશનલ
લાલ કૃષ્ણ અડવાણી સહિત પાંચ વિભૂતિયોને ભારત રત્નથી સન્માનિત કરાયા
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનામાં આજે ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલી પાંચ વિભૂતિયોને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહીતના મહાનુભાવો…
- IPL 2024
ક્રાઉડ હુરિયો બોલાવે તો શું કરવું? હાર્દિકને સ્ટીવ સ્મિથે કહ્યું કે…
મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે હાર્યું એ પહેલાં ક્રાઉડમાંથી ઘણી વાર કૅપ્ટન હાર્દિક પંડ્યાનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. મુંબઈની ટીમ હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજિત થયું એ અગાઉ એક-બે સ્ટૅન્ડમાંથી હાર્દિકને વખોડતી બૂમો પાડવામાં આવી હતી. હવે મામલો…
- નેશનલ
અનાથાશ્રમના શિક્ષણથી IAS અધિકારી સુધી, કેરળના અધિકારીની પ્રેરણાદાયક સફર
જેના ઈરાદા દ્રઢ હોય છે તેમને લક્ષ્ય સુધી પહોંચવા પહાડ જેવી મુસીબતો પણ રોકી નથી શકતી. આવી જ પ્રેરણાદાયી વાત છે IAS અધિકારી અબ્દુલ નસારની. પાંચ વર્ષની નાની ઉંમરે અબ્દુલ નસારે પિતાની છત્રછાયા ગુમાવતા મોટી આફત આવી પડી હતી. અબ્દુલ…