- આમચી મુંબઈ
પહેલાથી આઠમાં ધોરણના વિદ્યાર્થીઓને પણ કરાશે નાપાસ
મુંબઈ: સરકાર દ્વારા પહેલાથી આઠમાં ધોરણમાં ભણતા દરેક વિદ્યાર્થીઓને ફરજિયાત પાસ કરીને આગલા ધોરણમાં મોકલવાના નિર્ણયમાં હવે મોટો બદલાવ કરવામાં આવ્યો છે. આ બદલાવમાં પહેલાથી આઠમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને પણ હવે નાપાસ કરી તેમને ફરીથી પરીક્ષા અપાવીને જ આગળના ધોરણમાં…
- નેશનલ
રામલીલા મેદાનની સભા એ ‘ભ્રષ્ટાચારની મહાસભા’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિપક્ષના ગઠબંધન ‘ઇન્ડિયા’ દ્વારા હાલમાં જ દિલ્હીના રામલીલા મેદાનમાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મહાવિકાસ આઘાડીના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જોકે, આ રામલીલા મેદાનની સભા ખરેખર તો ‘ભ્રષ્ટાચારની મહાસભા’ હોવાનું કહી ભાજપે વિપક્ષ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કલ્યાણ બેઠકનું કોકડું ઉકેલાયું: શિંદે જૂથને બેઠક ફાળવાય તેવી શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહાયુતિમાં હજી પણ અમુક બેઠકો મામલે ભાજપ, અજિત પવારની એનસીપી અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલુ જ છે અને તેમાં પણ શિંદેના ગઢ ગણાતી થાણે અને કલ્યાણ બેઠકનો પ્રશ્ર્ન સૌથી મોટો છે. જોકે, આખરે આમાંથી…
- IPL 2024
‘મારી મમ્મી પણ મારું નામ ખોટું લખતી હતી’, એવું કહીને સુપરસ્ટાર ક્રિકેટરે પોતાના નામમાં ફેરફાર કર્યો
મુંબઈ: રાજસ્થાન રૉયલ્સનો બ્રિટિશ બૅટર બટલર વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મહત્ત્વની મૅચમાં ‘જોશપૂર્વક’ રમે કે ન રમે, આ મુકાબલા પહેલાં તેનામાં એવો તો જોશ આવી ગયો કે તેણે પોતાના નામમાં સત્તાવાર રીતે ફેરફાર જાહેર કરી દીધો હોવાનો અહેવાલ સોમવાર…
- નેશનલ
જેલથી સરકાર ચલાવશે કેજરીવાલ? તિહારના પૂર્વ પીઆરઓએ આપ્યો આવો જવાબ
નવી દિલ્હીઃ ફરી કેજરીવાલને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી અને આજે ઈડી રિમાન્ડ પૂર્ણ થતા કેજરીવાલને ફરી કોર્ટે જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હવે વધુ કેજરીવાલને 15 દિવસ તિહાર જેલની હવા ખાવી પડશે. જો કે સૌથી મોટો પ્રશ્નાર્થ…
- આમચી મુંબઈ
શિવાજી પાર્કમાં જામશે ભાઇ-ભાઇ વચ્ચે રાજકીય જંગ?
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પહેલાંથી જ છૂટા પડી ગયેલા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજ ઠાકરે મહાયુતિમાં સામેલ થવાના હોવાની ચર્ચાના કારણે વધુ રાજકીય મતભેદ ઊભા થાય તેવી શક્યતા છે તેવામાં બંનેએ એક જ દિવસે શિવાજી પાર્કમાં ચૂંટણીની રેલી…
- મનોરંજન
‘વોન્ટેડ’ની સિક્વલમાં કામ કરવા તૈયાર છે સલમાન ખાન પણ…
મુંબઈ: બૉલીવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાનની દરેક ફિલ્મ માટે ચાહકો આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે, દર વર્ષે તહેવારોના દિવસે પોતાની ફિલ્મ રીલીઝ કરીને ચાહકોને ભેટ આપે છે. જોકે હવે સલમાન ખાનની એવી સુપરહીટ ફિલ્મના સિક્વલ બાબતેની જાહેરાત કરવામાં આવી છે જેને…
- નેશનલ
જ્ઞાનવાપીમાં પૂજા અને નમાઝ બંને ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટનો આદેશ
જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજી ભોંયરામાં પૂજા કરવાના મામલે મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટ આંચકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ અંગે આદેશ આપતાં કહ્યું હતું કે 31 જાન્યુઆરીના આદેશથી નમાઝ પર…
- મનોરંજન
કરીના, તબ્બુ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘ક્રુ’એ કરી આશ્ચર્યજનક કમાણી, બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ
મુંબઈ: કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘ક્રુ’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી . આ ફિલ્મના ટ્રેલરમાં કોમેડીનો નક્કર ડોઝ જોવા મળ્યો હતો જેમાં મુખ્ય ભૂમિકામાં ત્રણ શક્તિશાળી અભિનેત્રીઓ છે. ‘ક્રુ’ના ગીતો પણ આવતાની સાથે જ લોકપ્રિય થઈ…
- મનોરંજન
Parineetiએ આ કારણે ફીટ ડ્રેસ પહેરીને ફેન્સને કહ્યું કે…
કોઈપણ સ્ટારના લૂક, આઉટફીટ, કેમેરામાં કેપ્ચર થયેલા એક્સપ્રેશન્સથી ફેન્સ ઘણો અંદાજો લગાવતા રહેતા હોય છે અને અફવાઓ પણ ફેલાવતા હોય છે. આવી જ એફવા ફેલાઈ હતી અભિનેત્રી પરિણિતી ચોપરાના વિષયમાં. અભિનેત્રીએ પોતાની આવનારી ફિલ્મ ચમકીલાના પ્રમોશનમાં બ્લેક કલરનું કફ્તાન પહેર્યું…