- ટોપ ન્યૂઝ
ગુજરાતની 4 સીટના ઉમેદવારનાં નામ લગભગ ફાઈનલ, કોંગ્રેસ કોને આપશે ટિકિટ? જાણો
ગુજરાતમાં એક તરફ પુરષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા સીટ પર ઉમેદવારી રદ્દ કરાવવાને લઈ ક્ષત્રિય સમાજ લડાયક બન્યો છે, તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી બાકીની 4 લોકસભા સીટો અમદાવાદ પૂર્વ, રાજકોટ, નવસારી અને મહેસાણા પર ઉમેદવારોના નામની જાહેરાત ક્યારે કરશે તેને…
- ઇન્ટરનેશનલ
એન્જેલિના જોલીએ બ્રાડ પિટ પર લગાવ્યો નવો આરોપ, કોર્ટ કેસમાં નવો ટવિસ્ટ
ન્યૂ યોર્ક: હોલીવુડના હોટ કપલ એન્જેલિના જોલી અને બ્રાડ પિટ વચ્ચેનો રિલેશનમાં વધુ તિરાડ પડી છે. બંને અલગ થઈ ગયા હોવા છતાં એન્જેલિના જોલી અને બ્રાડ પિટ કોર્ટમાં એકબીજા સામે અનેક ગંભીર આરોપો કરી રહ્યા છે. 2008માં એન્જેલિના અને બ્રાડ…
- મનોરંજન
બિગ બોસ ફેમ આરતી સિંહે બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરી
મુંબઈઃ બિગબોગ 13માં રનરઅપ રહેલી અને પોતાની અલગ ઓળખ બનાવનાર આરતી સિંહ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈ સમાચારોમાં છે. ત્યાં જ હવે અભિનેત્રીએ પોતે આ વાત પર મહોર લગાવી દીધી છે. આરતીએ પોતાના બોયફ્રેન્ડ સાથેની એક તસવીર શેર કરતા…
- સ્પોર્ટસ
મોહમ્મદ અલીના એક શૉર્ટની 27 કરોડ રૂપિયામાં લાગી બોલી, હરાજી હજી ચાલુ જ છે
ન્યૂ યૉર્ક: વિશ્ર્વભરના મુક્કાબાજોમાં સર્વશ્રેષ્ઠ ગણાતા મોહમ્મદ અલીના એક પંચથી ઘણા હરીફ બૉક્સર નૉકઆઉટ થઈ ગયા હતા. અલીના બાઉટ જોવા પ્રેક્ષકો ઊમટી પડતા અને શેડ્યૂલ જાણીને ટીવી પર કરોડો દર્શકો મોજ માણતા. 2016માં 74 વર્ષની ઉંમરે અલીનું અવસાન થયું ત્યાર…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
બોલો, એફડીએના 80 ટકા કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોતરવામાં આવ્યા
મુંબઈ: રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) હંમેશા પ્રયત્નશીલ રહે છે. જોકે, જાહેર થયેલી લોકસભા ચૂંટણીના કામ માટે એફડીએના લગભગ ૮૦ ટકા અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આથી…
- આમચી મુંબઈ
બાળ ઠાકરેના ખરા વારસદાર સિદ્ધ થઈ શકશે એકનાથ શિંદે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સામે આગામી લોકસભાની ચૂંટણી અત્યંત મોટી પરીક્ષા સમાન છે. દિવંગત બાળ ઠાકરેના પક્ષ અને ચિહ્નને મેળવવામાં સફળ થયેલા એકનાથ શિંદેએ બાળ ઠાકરેના ખરા વારસદાર હોવાનું લોકસભાની ચૂંટણીમાં સિદ્ધ કરવાનું છે. પોતાને મળેલી…
- આમચી મુંબઈ
અન્ડરવર્લ્ડ ડૉન અરુણ ગવળીને જેલમાંથી મુક્ત કરવાનો હાઈ કોર્ટનો આદેશ
મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં જનમટીપની સજા ભોગવી રહેલા અન્ડરવર્લ્ડ ડૉન અરુણ ગવળીને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે આપ્યો હતો. જોકે આદેશ સામે જવાબ નોંધાવવા માટે કોર્ટે જેલ પ્રશાસનને ચાર અઠવાડિયાંની મુદત આપી હતી.…
- IPL 2024
બેન્ગલૂરુના સ્ટેડિયમને મળેલી નોટિસમાં પૂછાયું, ‘તમે કયું પાણી વાપરો છો એનો ખુલાસો કરો’
બેન્ગલૂરુ: ભર ઉનાળે જો ક્યાંય પણ પાણીનો વધુપડતો વપરાશ થતો જોવા મળે તો સામાન્ય નાગરિકથી એ સહેવાતું નથી અને ફરિયાદ કરવામાં આવે તો સત્તાધીશો (જો આ મામલામાં ખરેખર ગંભીર હોય તો) પગલાં ભરવાનું શરૂ કરી દે છે.આઇપીએલની 17મી સીઝન માટેના…
- મહારાષ્ટ્ર
1,500 કરતાં વધુ સરકારી કર્મચારીઓ મફત રાશન લે છે, તપાસનો આદેશ અપાયો
અલીબાગ: દેશમાં આર્થિક રીતે પછાત વર્ગના લોકોને સરકાર દ્વારા મફત રાશનનો લાભ આપવામાં આવે, પણ તાજેતરમાં રાયગઢ જિલ્લામાં રાશન વિતરણ કેન્દ્રો પર 1,656 જેટલા સરકારી કર્મચારીઓ પણ આ સેવાનો લાભ લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા રાશન મેળવવા…