- આમચી મુંબઈ
ઍરપોર્ટ પર બે દિવસમાં છ જણની ધરપકડ કરી 4.81 કરોડનું સોનું જપ્ત
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે બે દિવસમાં છ પ્રવાસીની ધરપકડ કરી અંદાજે 4.81 કરોડ રૂપિયાનું 8.1 કિલો સોનું જપ્ત કર્યું હતું. મુંબઈ કસ્ટમ્સ ઝોન-3ના અધિકારીઓેએ મળેલી માહિતીને આધારે શનિવારે અને રવિવારે મુંબઈના ઍરપોર્ટ પર પહોંચેલા છ…
- આમચી મુંબઈ
પ્રેમિકાના પતિની હત્યા કરનારા પ્રેમી સહિત બે આરોપી ત્રણ વર્ષે ઝડપાયા
પાલઘર: તીક્ષ્ણ હથિયારો સાથે પકડાયેલા બે આરોપીની પૂછપરછમાં ત્રણ વર્ષ અગાઉનો હત્યાનો કેસ ઉકેલાયો હોવાનો દાવો પોલીસે કર્યો હતો. આરોપી પ્રેમીએ સાથીઓની મદદથી પ્રેમપ્રકરણમાં વિઘ્ન ઊભું કરી રહેલા પ્રેમિકાના પતિની ગળું દબાવી હત્યા કર્યા બાદ મૃતદેહ હાઈવે પાસેના ખાડામાં ફેંકી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીઃ PM મોદીના સમર્થનમાં આ દેશના 16થી વધુ શહેરમાં રેલી યોજાઇ
વોશિંગ્ટનઃ અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં અહીંના ઐતિહાસિક રાષ્ટ્રીય સ્મારક અને લિંકન મેમોરિયલથી લઇને ઇસ્ટ કોસ્ટ પરના આઇકોનિક ગોલ્ડન બ્રિજ સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સેંકડો સમર્થકોએ આગામી લોકસભા ચૂંટણીમાં વિજયી થવા માટે રેલીઓ કાઢી હતી. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી (ઓએફબીજેપી) યુએસએ…
- આમચી મુંબઈ
એન્ટોપ હિલમાં ગોળીબારની ઘટનામાં શૂટરની પત્ની અને મિત્રની ધરપકડ
મુંબઈ: જેલમાંથી પૅરોલ પર છૂટેલા રીઢા આરોપીએ મિત્ર પર ગોળીબાર કર્યાની એન્ટોપ હિલમાં બનેલી ઘટનામાં પોલીસે ફરાર શૂટરની પત્ની અને મિત્રની ધરપકડ કરી હતી. એન્ટોપ હિલ પોલીસે રવિવારે રીઢા આરોપી એવા શૂટર વિવેક શેટ્ટીયાર (40)ની પત્ની પરવીન અને વિવેકના ખાસ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વિદર્ભની સ્થિતિ મહાયુતિ માટે લાભદાયક: ફડણવીસ વડા પ્રધાનની રેલીથી મોટો વિજય સુનિશ્ર્ચિત થશે
નાગપુુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે વિદર્ભની સ્થિતિ મહાયુતિ માટે અત્યંત સકારાત્મક છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઆ સકારાત્મક મહાયુતિના મોટા વિજયમાંપરિવર્તિત થશે. અહીં પત્રકારોને સંબોધતાં તેમમે કહ્યું હતું કે બેઠકોની…
- નેશનલ
કોંગ્રેસના સિનિયર નેતાઓ ચૂંટણી પંચને મળ્યા, PM મોદી વિરુદ્ધ કરી ફરિયાદ
કોંગ્રેસના નેતા જયરામ રમેશે અન્ય અગ્રણી નેતાઓ સાથે ચૂંટણી પંચની મુલાકાત કરી છે. આ મુલાકાત અંગે તેમણે પોતાના એક્સ હેન્ડલ પર પણ માહિતી આપી છે. જયરામે કહ્યું, ‘મારા સાથીદારો સલમાન ખુર્શીદ, મુકુલ વાસનિક, પવન ખેરા અને ગુરદીપ સપ્પલ સાથે હમણાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
…તો શિંદે કેમ્પના સૌથી પહેલા નેતા ભાજપના ચૂંટણી ચિહન પરથી ઈલેક્શન?
મુંબઈ: લોકસભાની ચૂંટણીની મોસમ શરૂ થઇ ત્યારથી જ પક્ષપલટાની પણ મોસમ શરૂ થઇ ગઇ હતી અને એક પક્ષમાંથી બીજા પક્ષમાં નેતાઓની આવ-જા પણ ચાલુ જ છે. જોકે, એક જ ગઠબંધનમાં રહેલા પક્ષોમાં નેતાઓની આયાત-નિકાસ થતી હોય તેવું પણ જોવા મળી…
- આમચી મુંબઈ
રમખાણોના આરોપીને 31 વર્ષ પછી મળી મુક્તિ, જાણો મુંબઈનો કિસ્સો?
મુંબઈ: 1993માં મુંબઈમાં કોમી રમખાણો વખત ભાંડુપ સ્થિત એક બેકરી અને એક ઘરને આગ લગાવવામાં આવી હતી. આ હિંસા દરમિયાન ભીડમાં સામેલ થવા બદલ પંચાવન વર્ષના એક ફેરિયાની ધરપકડ કરવામાં આવી હતી. 31 વર્ષ પહેલા 1993માં મુંબઈમાં રમખાણો થયા હતા.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મહારાષ્ટ્રમાં બીજા તબક્કાની 8 બેઠકો પર કેટલા નોમિનેશન ગેરલાયક ઠર્યા?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની આઠ બેઠકો માટે બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થવાનું છે. અહીં તપાસમાં 299 ઉમેદવારોના નામાંકન માન્ય જણાયા છે. આ માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. આ આઠ બેઠકો રાજ્યના વિદર્ભ ક્ષેત્રની બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા,…