- નેશનલ
હરિયાણા બસ દુર્ઘટનાઃ પ્રિન્સિપાલ સહિત ત્રણની ધરપકડ, તપાસ માટે સમિતિ નીમી
ચંદીગઢ: હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે એક સ્કૂલ બસને સંડોવતા અકસ્માતના કારણોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. અકસ્માતમાં છ બાળકના મોત થયા હતા અને વીસ જેટલા ઘાયલ થયા હતા.પોલીસે ખાનગી શાળાના પ્રિન્સિપાલ તેમ જ બસના ડ્રાઇવર સહિત ત્રણની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રાહુલ ગાંધીએ 15 વર્ષમાં નથી કર્યું, તે ડબલ એન્જિનની સરકારે પાંચ વર્ષમાં કર્યું: સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય મંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા શુક્રવારે કહ્યું કે નામ બદલતા, ગામ બદલતા, બધાએ સાંભળ્યું છે, પરંતુ પરિવાર બદલ્યો હોય તેવું કોઈએ સાંભળ્યું નથી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ વાયનાડમાં કહ્યું કે…
- આમચી મુંબઈ
મેકઅપ આર્ટિસ્ટેને ઘેનયુક્ત પીણું પીવડાવી બે જણે ગુજાર્યો બળાત્કાર: એકની ધરપકડ
થાણે: મેકઅપ આર્ટિસ્ટને ઘેનયુક્ત પીણું પીવડાવીને બે જણે તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરાયા બાદ નવી મુંબઈ પોલીસે એકની ધરપકડ કરી હતી. 31 વર્ષની પીડિતાએ એપીએમસી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ આ ઘટના…
- આમચી મુંબઈ
2006ના હત્યાનો પ્રયાસ, ખંડણીના કેસમાં કોર્ટે રવિ પૂજારી ગેન્ગના છ સાગરીતને નિર્દોષ છોડ્યા
થાણે: સંગઠિત ગુનાખોરી તેમ જ હત્યાનો પ્રયાસ અને ખંડણીના કેસમાં 16 વર્ષથી વધુ ટ્રાયલ બાદ ગેન્ગસ્ટર રવિ પૂજારીની ટોળકીના છ સાગરીતને થાણેની વિશેષ એમસીઓસીએ કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) હેઠળના કેસ હાથ ધરનારી વિશેષ…
- આમચી મુંબઈ
શું શરદ પવાર ખરેખર એનડીએમાં જોડાવા માંગતા હતા? પ્રફુલ પટેલ બાદ હવે ભુજબળ પણ બોલ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે બીજા તબક્કાની રાજકીય દાવા-પ્રતિદાવા અને નિવેદનોમાં વધારો થયો છે. એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલના દાવા બાદ હવે છગન ભુજબળે પણ કહ્યું છે કે શરદ પવાર આ પહેલાં પણ એનડીએમાં…
- નેશનલ
બીઆરએસનાં નેતાને ઝટકોઃ કે. કવિતાને સીબીઆઈની કસ્ટડીમાં
નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઈઝ પોલિસીના કેસમાં બીઆરએસનાં નેતા કે. કવિતાને કોર્ટે પંદર એપ્રિલ સુધી સીબીઆઈ કસ્ટડી પાઠવી છે. તેલંગણાના પૂર્વ સીએમ ચંદ્રશેખર રાવનાં દીકરી કે. કવિતા છે, જ્યારે એક્સાઈઝ પોલીસિના કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ધરપકડ કર્યા પછી તિહાર…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
અશાંતિના માહોલ વચ્ચે પણ આ રાજ્યએ મતદાન માટે ખાનગી ક્ષેત્રોમાં પણ રજા જાહેર કરી
નવી દિલ્હીઃ Manipur છેલ્લા ઘણા સમયથી અશાંતિના માહોલ વચ્ચે જીવી રહ્યું છે. હજુપણ અહીં ક્યારે માહોલ બગડે તેની ખબર રહેતી નથી. અહીંની સરકારથી લોકો નારાજ છે ત્યારે લોકસભામાં મતદાન કરી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર સામે નારાજગી જતાવશે કે પછી…
- સ્પોર્ટસ
મૅરી કૉમે અચાનક પૅરિસ ઑલિમ્પિક્સ માટેના ભારતીય સંઘના ટોચના સ્થાનેથી રાજીનામું આપી દીધું
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સને ગણતરીના મહિના બાકી છે ત્યારે છ વખત મહિલા બૉક્સિગંમાં વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી એમ. સી. મૅરી કૉમે આ ઑલિમ્પિક ગેમ્સ માટેના ભારતીય સંઘના ઇન્ચાર્જના સ્થાનેથી હટી જઈને ભારતીય ખેલકૂદ ક્ષેત્રે સૌ કોઈને આશ્ર્ચર્યમાં મૂકી દીધા છે.…
- આમચી મુંબઈ
શ્રીકાંત શિંદેનો દરેકરને જવાબ: સાહેબનું વર્તન હોય તે પ્રમાણે કાર્યકર્તાએ વર્તવું પડે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કલ્યાણ બેઠકના ઉમેદવાર શ્રીકાંત શિંદેની તેમના હરીફ ઉમેદવાર વૈશાલી દરેકરની ટીકાની આડમાં શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને સંસદસભ્ય સંજય રાઉતની આકરી ટીકા કરી હતી. મહાવિકાસ અઘાડીના ઉમેદવાર વૈશાલી દરેકરે સત્તાધારી મહાયુતિના સંભવિત ઉમેદવાર શ્રીકાંત શિંદેની નકલ…
- આપણું ગુજરાત
આકાશમાં થવા જઈ રહી છે એક દુર્લભ ઘટના, જાણો ક્યારે થશે
અમદાવાદઃ આકાશમાં ઘટતી ઘણી ખગોળીય ઘટનાઓ આપણને રોમાંચ આપે છે. આવી જ એક ઘટના બનવા જઈ રહી છે જેમાં એક નાનકડો-વામન તારો ફાટશે તેમ કહેવામાં આવી રહ્યું છે. અમે જે વામન તારો વિશે વાત કરી રહ્યા છીએ તે કોરોના બોરેલિસ…