- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કૉંગ્રેસના આ ભૂતપૂર્વ પ્રધાનના પુત્રએ પકડી ભાજપની વાટ: ભાજપને મોટો ફાયદો
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન શુક્રવારે યોજવામાં આવ્યું હતું,એવામાં હજી પણ પક્ષપલટાનો સિલસિલો મહારાષ્ટ્રમાં ચાલુ જ છે. જોકે, આ પક્ષપલટાની માઠી અસર મહાવિકાસ આઘાડી અને તેમાં પણ મુખ્યત્ત્વે કૉંગ્રેસને થઇ રહી છે. અશોક ચવ્હાણ અને બાબા સિદ્દીકી જેવા…
- IPL 2024
શું વાત છે! બેન્ગલૂરુમાં આરસીબીએ પાણીની અછત દૂર કરી આપી, જાણો કેવી રીતે
બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમ આઇપીએલના 16 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ટાઇટલ નથી જીતી શકી અને આ વખતે સાતમાંથી છ મૅચ હારી ચૂકી હોવાથી (સદંતર ફ્લૉપ જઈ રહી હોવાથી) ફરી એકવાર ટ્રોફીથી વંચિત રહેવાની ‘તૈયારી’ કરી રહી હોય એવું લાગી…
- સ્પેશિયલ ફિચર્સ
એક્સ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા ગર્લફ્રેન્ડે કર્યું કંઈક એવું કે… વાંચશો તો તમારું પણ માથું ચકરાઈ જશે…
પ્રેમની કોઈ સીમા નથી હોતી અને એને સાબિત કરી દેખાડતી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ફિલ્મી દુનિયાથી લઈને રિયલ લાઈફ સુધી ઘણા લોકો એવા છે કે જેમણે પોતાનો મનગમતો સાથી મળી જતા લગ્ન કર્યા છે, પણ જ્યારે કોઈ સંબંધ…
- આપણું ગુજરાત
મોટો ખુલાસો ! ભગવાન શિવના ગળાનું આભૂષણ ‘વાસૂકી’ નાગનું આ રહ્યું ગુજરાત કનેક્શન
દેવોના દેવ મહાદેવ,નીલકંઠ ના ગાળાનો જો ચંદન હાર કહો તો એ, અને મહામૂલું આભૂષણ કહો તો તે, નાગ દેવતા. ભગવાનના ગળામાં વીંટાળાયેલો રહેતો વાસૂકી નાગ ના અશ્મિઓ ગુજરાતમાં મળેલા સૌથી જૂના નાગના જીવાશ્મ છે. વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે આ નાગ લગભગ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Junagadh Loksabha seat: પરિવર્તન કે પુનરાવર્તન, આ બેઠક પર જ્ઞાતિનું ગણિત કામ કરતું નથી
જૂનાગઢ: 15મી ઑગસ્ટ, 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો ત્યારે સૌરાષ્ટ્રનો આ ભાગ હજુ આઝાદીનો સૂરજ જોઈ શક્યો ન હતો. આ નવાબોના શહેરએ 9 નવેમ્બર, 1947ના દિવસે આઝાદી મેળવી, જેન આપણે જૂનાગઢના નામથી ઓળખીએ છીએ. સૌરાષ્ટ્રનો આ મહત્વનો જિલ્લો છે.…
- આમચી મુંબઈ
બે દિવસ Central Railwayમાં આ સમયે Byculla સુધી જ દોડાવાશે લોકલ ટ્રેનો, જાણો કેમ?
મુંબઈઃ મધ્ય રેલવે પર સીએસએમટી ખાતે મહત્ત્વના કામ માટે બે દિવસ સુધી સ્પેશિયલ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. શુક્રવાર-શનિવાર અને શનિવાર-રવિવારની મધરાતે 12.30 કલાકથી વહેલી પરોઢે 4.30 કલાક સુધી ભાયખલા-સીએસએમટી વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન અને અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર તેમ…
- IPL 2024
મુંબઈને ચિંતામાં મૂકી દેનાર પંજાબના આશુતોષે પરાજય પહેલાં કયું સપનું પૂરું કર્યું?
મુલ્લાનપુર: ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય બોલર અને યૉર્કર સ્પેશિયાલિસ્ટ જસપ્રીત બુમરાહે પચીસ બૉલમાં 41 રન બનાવનાર પંજાબ કિંગ્સના શશાંક સિંહને તેરમી ઓવરમાં આઉટ કર્યો ત્યાર પછી પંજાબની બાજી આશુતોષ શર્માએ સંભાળી લીધી હતી અને 18મી ઓવરમાં તેની વિકેટ પડ્યા બાદ…
- આમચી મુંબઈ
વ્યભિચાર છૂટાછેડાનું કારણ હોઈ શકે પણ…: બોમ્બે હાઈ કોર્ટનું મહત્ત્વનું તારણ
મુંબઈ: વ્યભિચાર છૂટાછેડા આપવા માટે સબળ કારણ હોઈ શકે છે, પણ બાળકની સોંપણી માટે એ કારણ માન્ય ન રાખી શકાય, એમ નવ વર્ષની પુત્રીનો કબજો તેની માતાને સોંપતી વખતે બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું. અલગ રહેતી પત્નીને પુત્રીની સોંપણી અંગે…