- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

માયાવતીએ ગાઝિયાબાદ યોજી રેલી, ભાજપની સાથે-સાથે કોંગ્રેસ પર પણ છોડ્યા વાકબાણ
લોકસભા ચૂંટણીને લઈ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આજે રવિવારે ગાઝિયાબાદના કવિનગર રામલીલા મેદાનમાં ગાઝિયાબાદ લોકસભા સીટના ઉમેદવાર નંદ કિશોર પુંડીરના સમર્થનમાં જાહેર સભાને સંબોધિત કરી રહી હતી. માયાવતીએ તેમની રેલીમાં ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધી વાકબાણ છોડ્યા હતા.…
- મનોરંજન

Ranbir Kapoorનો આ લૂક જોઈને તમને તેની કઈ ફિલ્મ યાદ આવી ગઈ
એનિમલની સફળતા બાદ રણબીર કપૂર (Ranbir Kapoor) તેની આગામી ફિલ્મ રામાયણના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ રણબીર કપૂરની ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં ફિલ્મના સેટનો સીન જોવા મળ્યો હતો. જેમાં રણબીર કપૂર ભગવાન…
- ઇન્ટરનેશનલ

જાપાની નૌકાદળના બે હેલિકોપ્ટર પ્રશાંત મહાસાગરમાં ક્રેશઃ એકનું મોત, સાત ગુમ
ટોક્યોઃ ટોક્યોની દક્ષિણે પ્રશાંત મહાસાગરમાં જાપાની નૌકાદળના બે હેલિકોપ્ટર ક્રેશ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને સાત લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળે છે. દેશના રક્ષા મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી. શનિવારની રાત્રે ટ્રેનિંગ દરમિયાન બન્ને હેલિકોપ્ટર…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

દેશ કૉંગ્રેસને તેના પાપો માટે સજા આપી રહ્યો છે: નરેન્દ્ર મોદી
જયપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજસ્થાનના જાલોરમાં કૉંગ્રેસની અત્યંત કઠોર શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે દેશ કૉંગ્રેસને તેના પાપોની સજા આપી રહ્યો છે. એક સમયે જે પાર્ટીએ 400 બેઠકો પર વિજય મેળવ્યો હતો તેની હાલત એવી છે કે…
- મનોરંજન

આ Bollywood Actorએ કર્યા પત્ની અને બાળકો સાથે રામ લલ્લાના દર્શન…
જ્યારથી અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ તમામ મોટી મોટી હસ્તીઓ અને સેલિબ્રિટીઓ પણ અયોધ્યામાં આવેલા રામ મંદિર પહોંચી રહ્યા છે રામ લલ્લાના દર્શન કરવા માટે. સેલેબ્સ સોશિયલ મીડિયા પર રામ લલ્લાના દર્શન કર્યા બાદ ફોટો અને…
- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરેને ઝટકો! ખૂબ જ નજીકના નેતા શિવસેના (યુબીટી) છોડી દેશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં પાંચ લોકસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હવે બીજા તબક્કાના મતદાન પહેલા ઉદ્ધવ ઠાકરે માટે ઘણું ટેન્શન આવી શકે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરેના અત્યંત નજીકના મિલિંદ…
- આમચી મુંબઈ

બાળાસાહેબના વિચારોને ઉદ્ધવ ઠાકરેએ ત્યાગી દીધા: દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન પૂરું થયું ત્યારબાદ રાજકીય પક્ષો દ્વારા પણ પોતાનો પ્રચાર વધુ ધારદાર બનાવવામાં આવ્યો છે અને એકબીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ઉદ્ધવ ઠાકરે ઉપર…
- નેશનલ

છત્તીસગઢમાં લીકર સ્કેમમાં ઇડીએ નિવૃત આઇએએસ અધિકારીની ધરપકડ કરી
રાયપુરઃ ઇડીએ છત્તીસગઢના નિવૃત આઇએએસ અધિકારી અનિલ તુટેજાની રાજ્યમાં કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ધરપકડ કરી હોવાનું સત્તાવાર સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું. ફેડરલ એજન્સીએ શનિવારે રાયપુરમાં આર્થિક ગુના વિંગ(ઇઓડબ્લ્યુ)/ એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી) ઓફિસમાંથી ૨૦૦૩ બેચના અધિકારીની…
- IPL 2024

બૅન્ગલૂરુના ખેલાડીઓ આજે કેમ લીલા ડ્રેસમાં રમે છે? કેમ બેન્ગલૂરુને બદલે કોલકતાનું ગ્રાઉન્ડ પસંદ કર્યું?
કોલકાતા: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ના ફ્રૅન્ચાઇઝીએ આ વખતે પોતાના નામમાં બૅન્ગલોરના સ્થાને બેન્ગલૂરુ કરાવ્યું તેમ જ પોતાના ખેલાડીઓના રંગમાં થોડો ફેરફાર કરીને એને બ્લુ અને લાલ રંગનો બનાવી નાખ્યો છે. આ સીઝનની શરૂઆત પહેલાં કેટલાક કહેતા હતા કે ડ્રેસમાં આ…
- મનોરંજન

અદા શર્માની અદા જોઇને થઇ જશો હેરાન….
ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’થી ચર્ચામાં આવી ગયેલી અદાકારા અદા શર્માને આજે બધા ઓળખે છે. ધ કેરાલા સ્ટોરી’એ ટિકિટ બારી પર સારો બિઝનેસ કર્યો હતો. અદા શર્મા આ મહિને માર્ચમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ માટે પણ ચર્ચામાં હતી,…









