- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેને ઝટકો! ખૂબ જ નજીકના નેતા શિવસેના (યુબીટી) છોડી દેશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં પાંચ લોકસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હવે બીજા તબક્કાના મતદાન પહેલા ઉદ્ધવ ઠાકરે માટે ઘણું ટેન્શન આવી શકે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરેના અત્યંત નજીકના મિલિંદ…
- આમચી મુંબઈ
બાળાસાહેબના વિચારોને ઉદ્ધવ ઠાકરેએ ત્યાગી દીધા: દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન પૂરું થયું ત્યારબાદ રાજકીય પક્ષો દ્વારા પણ પોતાનો પ્રચાર વધુ ધારદાર બનાવવામાં આવ્યો છે અને એકબીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ઉદ્ધવ ઠાકરે ઉપર…
- નેશનલ
છત્તીસગઢમાં લીકર સ્કેમમાં ઇડીએ નિવૃત આઇએએસ અધિકારીની ધરપકડ કરી
રાયપુરઃ ઇડીએ છત્તીસગઢના નિવૃત આઇએએસ અધિકારી અનિલ તુટેજાની રાજ્યમાં કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ધરપકડ કરી હોવાનું સત્તાવાર સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું. ફેડરલ એજન્સીએ શનિવારે રાયપુરમાં આર્થિક ગુના વિંગ(ઇઓડબ્લ્યુ)/ એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી) ઓફિસમાંથી ૨૦૦૩ બેચના અધિકારીની…
- IPL 2024
બૅન્ગલૂરુના ખેલાડીઓ આજે કેમ લીલા ડ્રેસમાં રમે છે? કેમ બેન્ગલૂરુને બદલે કોલકતાનું ગ્રાઉન્ડ પસંદ કર્યું?
કોલકાતા: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ના ફ્રૅન્ચાઇઝીએ આ વખતે પોતાના નામમાં બૅન્ગલોરના સ્થાને બેન્ગલૂરુ કરાવ્યું તેમ જ પોતાના ખેલાડીઓના રંગમાં થોડો ફેરફાર કરીને એને બ્લુ અને લાલ રંગનો બનાવી નાખ્યો છે. આ સીઝનની શરૂઆત પહેલાં કેટલાક કહેતા હતા કે ડ્રેસમાં આ…
- મનોરંજન
અદા શર્માની અદા જોઇને થઇ જશો હેરાન….
ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’થી ચર્ચામાં આવી ગયેલી અદાકારા અદા શર્માને આજે બધા ઓળખે છે. ધ કેરાલા સ્ટોરી’એ ટિકિટ બારી પર સારો બિઝનેસ કર્યો હતો. અદા શર્મા આ મહિને માર્ચમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ માટે પણ ચર્ચામાં હતી,…
- IPL 2024
ગાવસકરે બીસીસીઆઇને કહ્યું, ‘બોલર્સની પરેશાની તો સમજો’
કોલકાતા: આઇપીએલની અગાઉની 16 સીઝનમાં ઘણી મૅચો લો-સ્કોરિંગ થઈ હતી, પણ આ વખતે તો સ્થિતિ સાવ જુદી જ છે. વિવિધ શહેરોમાં પિચ બૅટર્સ માટે સ્વર્ગ જેવી બનાવવામાં આવી છે. હજી તો લીગ સ્ટેજનો પહેલો રાઉન્ડ પૂરો થઈ રહ્યો છે ત્યાં…
- આમચી મુંબઈ
ફોન કોલ પર Lawrence Bishnoiનું નામ આવતાં જ Mumbai Police Alert Mode પર…
મુંબઈઃ Actor Salman Khanના બાંદ્રા ખાતે આવેલા Galaxy Apartment પર ગોળીબારની ઘટના તાજી છે ત્યાં મુંબઈ પોલીસને Lawrence Bishnoiની ગેન્ગના માણસો દાદર રેલવે સ્ટેશન પર આવી રહ્યો હોવાનો ફોન આવતા મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. શુક્રવારે મોડી રાતે પોલીસ…
- મનોરંજન
કરિના કપૂરને સૈફ સાથે લગ્ન કરવા મળી હતી ચેતવણીઃ બેબોએ કર્યો નવો ખુલાસો
મુંબઈ: કપૂર ખાનદાનની લાડલી અને નવાબ ખાનદાનની વહૂ અને જાણીતી અભિનેત્રી કરિના કપૂર અને સૈફ અલી ખાનને તેમના લગ્નને કારણે જ્યારે ત્યારે ટ્રોલ કરવામાં આવે છે. તેમ છતાં આજે કરિના અને સૈફઅલી ખાનને બૉલીવુડનું જાણીતું કપલ માનવામાં આવે છે. 2012માં…
- ધર્મતેજ
48 Hours પછી બની રહ્યો છે અંગારક યોગ, બદલાઈ જશે આ રાશિના જાતકોનું જીવન…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરીને શુભ-અશુભ યોગનું નિર્માણ કરે છે અને આવો જ એક યોગ બે દિવસ બાદ એટલે કે 23મી એપ્રિલના બની રહ્યો છે. મંગળની સાથે રાહુ કે કેતુ યુતિ થતાં…
- નેશનલ
બંધારણ બદલવાના ભાજપના ઉમેદવારોના નિવેદન પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
લોકસભાની ચૂંટણીમાં હવે 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં અને મીડિયા હાઉસને મુલકાત આપવામાં વ્યસ્ત છે. હાલમાં જ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ એક જાણીતા મીડિયા હાઉસ સાથે વાત કરી હતી. આ પ્રસંગે તેમણે બંધારણ…