- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રાહુલ ગાંધી જાતિવાદના નામે લોકોને વિભાજીત કરવા અમેઠી આવશે: સ્મૃતિ ઈરાની
અમેઠી: કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીની અમેઠી લોકસભા મતવિસ્તારના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ સોમવારે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી 26 એપ્રિલે વાયનાડમાં મતદાન બાદ અમેઠી આવશે. સ્મૃતિએ કહ્યું કે રાહુલ જાતિવાદના નામે લોકોને વિભાજીત કરવાની સાથે એક મંદિરથી બીજા…
- નેશનલ
અભ્યાસ માટે કેનેડા જવાનું વિચારતા હોય તો સાવધાન, જાણો શું છે નવો નિયમ?
કેનેડામાં અભ્યાસ કરી રહેલા તથા અભ્યાસ કરવા માટે જવા ઉત્સુક વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. 15 મેથી, જાહેર-ખાનગી અભ્યાસક્રમ લાયસન્સિંગ વ્યવસ્થા દ્વારા વિતરિત કરાયેલ કેનેડિયન કૉલેજ પ્રોગ્રામ્સના આંતરરાષ્ટ્રીય સ્નાતકો હવે પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે લાયક રહેશે નહીં. કેનેડા…
- મનોરંજન
Salman Khanના જીજાજી રડી પડ્યા, ભાઈજાન પાસે આ વાત માટે માંગી માફી…
Actor Ayush Sharma હાલમાં તેની Action Thriller Film Ruslaanને કારણે ચર્ચામાં છે. આ એક્ટરે ફિલ્મ Loveyatriથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પા પા પગલી માંડી હતી અને આયુષ શર્માની આ ફિલ્મ ચાલી શકી નહોતી. તમારી જાણ માટે આ ફિલ્મમાં સલમાન ખાનના પૈસા લાગેલા…
- આમચી મુંબઈ
ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી હતી: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકર બાબતે એક મોટો આક્ષેપ કર્યો છે. શિંદેએ કહ્યું છે કે અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત રાજ્યના ભાજપના કેટલાક અગ્રણી નેતાઓની ધરપકડ કરવાની યોજના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Manipur પછી આ રાજ્યમાં પણ ચૂંટણી પંચ કરાવશે ફરીથી મતદાન
નવી દિલ્હીઃ મણિપુર બાદ ભારતના ચૂંટણી પંચે અરુણાચલ પ્રદેશમાં પણ ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. અરુણાચલ પ્રદેશમાં આઠ મતદાન મથકો પર પુનઃ મતદાન હાથ ધરવામાં આવશે. અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન અનેક મતદાન મથકો પર હિંસા…
- આમચી મુંબઈ
શોકિંગઃ લાતુરમાં સ્વિમિંગ પુલમાં ડૂબતા સગીરનું મોત
મુંબઈ: મહારાષ્ટ્રના લાતુરમાં સ્વિમિંગ પુલમાં ડૂબીને એક 16 વર્ષના સગીરનું મૃત્યુ થયા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ મામલે પોલીસે યુવકના મૃતદેહને તાબામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી છે. દીકરાના મૃત્યુ મામલે પિતાએ સ્વિમિંગ પુલના માલિક…
- IPL 2024
બેન્ગલૂરુને હવે પ્લે-ઑફ માટે કોઈ ચાન્સ છે?
બેન્ગલૂરુ: રોયલ ચેલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) એવી લોકપ્રિય ટીમ છે જે આઈપીએલના 16 વર્ષના ઇતિહાસમાં એક પણ ટ્રોફી નથી જીતી છતાં એના પ્રત્યેની લોકચાહના હંમેશાં વિશાળ રહી છે. એવરગ્રીન બૅટર વિરાટ કોહલીને કારણે જ આરસીબી હરહંમેશ ક્રિકેટપ્રેમીઓના દિલમાં વસે છે એમ…
- ઇન્ટરનેશનલ
સિંગાપોર બાદ હવે હોંગકોંગે મૂક્યો MDH અને એવરેસ્ટના મસાલા પર પ્રતિબંધ
હોંગકોંગે MDH પ્રાઇવેટ લિમિટેડ અને એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડના કરી મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. બંને કંપનીઓના ઉત્પાદનોમાં કાર્સિનોજેનિક (કેન્સરનો ફેલાવો કરનારા) જંતુનાશક ઇથિલિન ઓક્સાઈડની વધુ માત્રા મળી આવવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉત્પાદનોમાં જંતુનાશકની વધુ…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેને જેલમાં નાખવા ભાજપે કાવતરું રચ્યું હોવાનો સંજય રાઉતનો દાવો
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઇડી અને સીબીઆઇ દ્વારા તપાસ કરવીને તેમને જેલમાં નાખવા માટે ભાજપ પ્રયત્નો કરી રહી હતી, એવો દાવો ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કર્યા છે. થોડા સમય પહેલા સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે…
- IPL 2024
18 રન બનાવીને Virat Kohliએ રચ્યો ઈતિહાસ, પાછળ છોડી દીધા આ દિગ્ગજ ખેલાડીઓને…
ગઈકાલે રમાયેલી RCB Vs KKRની મેચની હાઈલાઈટ્સની વાત કરીએ તો સૌથી વધુ ચર્ચાનું કારણ બની Virat Kohliની વિકેટ અને Virat Kohli અને અમ્પાયર વચ્ચે થયેલી જીભાજોડી. કિંગ કોહલી ભલે કાલે ખાસ કંઈ સારું પ્રદર્શન ના કરી શક્યો હોય અને તેણે…