- નેશનલ
દર વર્ષે બેંકમાં આટલા હજાર કરોડ રૂપિયાની FD કરાવે છે ભારતનું આ મંદિર…
જો અમે તમને પૂછીએ કે દેશનું સૌથી અમીર કે શ્રીમંત મંદિર કયું છે, એમની પાસે કેટલી સંપત્તિ? તો કદાચ આ સવાલનો જવાબ મોટાભાગના લોકો માટે અઘરો નહીં હોય અને તમે તરત જ કહેશો કે આંધ્ર પ્રદેશના તિરુપતિ સ્થિત તિરુમાલા તિરુપતિ…
- આમચી મુંબઈ
મિલિંદ નાર્વેકર જ્યાં છે ત્યાં ખુશ રહેવા દો: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી) પાર્ટીના સેક્રેટરી મિલિંદ નાર્વેકરને એકનાથ શિંદેની શિવસેના દ્વારા કરવામાં આવેલી ઑફર ફરી એકવાર ચર્ચામાં આવી છે. એવી અટકળો લાગી રહી હતી કે મિલિંદ નાર્વેકરને દક્ષિણ મુંબઈની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મહારાષ્ટ્રની આઠ બેઠક પરના પ્રચાર પડઘમ શાંતઃ શુક્રવારે 1.49 કરોડ મતદાર કરશે મતદાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મહારાષ્ટ્રની આઠ બેઠક પર મતદાન થવાનું છે ત્યાં બુધવારે સાંજે પ્રચારના પડઘમ શાંત થયા હતા. શુક્રવારે જે આઠ બેઠક પર મતદાન થવાનું છે તેને માટે કુલ 204 ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે મહારાષ્ટ્રમાં લગભગ…
- આમચી મુંબઈ
હવે આવ્યા નવા ન્યૂઝઃ અનંત અંબાણીના વેડિંગનું લોકેશન ચેન્જ થશે?
મુંબઈ: લંડનના રાણીના એક સમયના ભવ્ય નિવાસસ્થાન ખાતે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીની દીકરા અનંત તેમ જ રાધિકા મર્ચન્ટના અક્સ્ટ્રાવેગન્ટ લગ્ન યોજાશે, તેવા અહેવાલ બે-ત્રણ દિવસ પહેલા વહેતા થયા હતા. જોકે, હવે અનંત અને રાધિકાના લગ્ન લંડનમાં નહીં, પરંતુ ભારતમાં…
- નેશનલ
સપાના પ્રમુખ અખિલેશ યાદવ કન્નૌજથી જ લડશે ચૂંટણી, કાકા રામ ગોપાલે કરી જાહેરાત
અખિલેશ યાદવ કન્નૌજ લોકસભાથી ચૂંટણી લડશે તેવી અટકળો સતત ચાલી રહી છે અને હવે આ અટકળો પર સપાના મુખ્ય રાષ્ટ્રીય મહાસચિવ રામ ગોપાલ યાદવે મોટું નિવેદન આપ્યું છે. સપાના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ રામ ગોપાલ યાદવે અખિલેશની ઉમેદવારીની જાહેરાત કરી…
- નેશનલ
સરકારે આરબીઆઇના ડેપ્યૂટી ગવર્નરનો કાર્યકાળ એક વર્ષ વધાર્યો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ડેપ્યૂટી ગવર્નર ટી રબી શંકરનો કાર્યકાળ એક વર્ષ સુધી વધાર્યો હતો. કેબિનેટની નિમણૂક સમિતિએ ભારતીય રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર ટી રબી શંકરનો કાર્યકાળ એક વર્ષ વધારવાનો મંજૂરી આપી દીધી છે. તેમણએ મે,…
- IPL 2024
ટીમ ઇન્ડિયા માટેની રેસ: શિવમ સામે હાર્દિક કેવી રીતે રેસ જીતી શકે?
મુંબઈ/ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝન પછી તરત જ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20નો વર્લ્ડ કપ રમાશે એટલે એમાં સ્થાન મેળવવા માટેની હરીફાઈ આઇપીએલમાં જોવા મળી રહી છે. વિશ્ર્વકપ માટે ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડ નક્કી કરવા સંબંધમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ,…
- નેશનલ
Loksabha Election-2024: Votersને આ ઓનલાઈન એપ બેઝ કંપનીએ ઓફર કરી ફ્રી રાઈડ સર્વિસ
ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટમાંથી એક છે અને ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થશે જ્યારે ચોથી જૂનના મતગણતરી થશે. 16મી માર્ચના ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર ગાઝિયાબાદમાં લોકસભાની ચૂંટણીનો બીજો તબક્કો બે દિવસ બાદ એટલે કે…
- નેશનલ
છત્તીસગઢમાં ૧૮ નક્સલવાદીએ કર્યું આત્મસમર્પણ
દંતેવાડા: છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદી પ્લાટૂન સેક્શન કમાન્ડર અને ત્રણ મહિલા સહિત ૧૮ નક્સલવાદીએ બુધવારે આત્મસમર્પણ કર્યું હતું. દંતેવાડાના પોલીસ અધિક્ષક ગૌરવ રાયે જણાવ્યું હતું કે હિદમા ઓયમ (૩૪) હુર્રેપાલ પંચાયત મિલિશિયા પ્લાટૂનની સેક્શન કમાન્ડર તરીકે કામ કરતો હતો. ત્રણેય મહિલાની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
શોકિંગઃ ઉત્તર પ્રદેશમાં ભાજપના સાંસદનું નિધન, આ વખતે ટિકિટ આપી નહોતી
અલીગઢઃ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, જેમાં બીજા તબક્કાનું મતદાન શુક્રવારે હાથ ધરવામાં આવશે, ત્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ), કોંગ્રેસ સહિત તમામ પક્ષો દ્વારા તડામાર ચૂંટણીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ભાજપ માટે ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા…