- નેશનલ
કોવિશિલ્ડ રસી મુદ્દે અખિલેશ યાદવે ભાજપ પર તાક્યું નિશાન, એ હત્યાના કાવતરાસમાન…
લખનઉઃ કોવિશિલ્ડ રસીની ‘આડઅસર’ અંગેના વિવાદ વચ્ચે સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવે આજે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે શાસક પક્ષે લોકોના જીવનને જોખમમાં મૂકીને રસી ઉત્પાદક પાસેથી રાજકીય દાન એકત્ર કર્યું છે અને તેની ઉચ્ચ સ્તરીય ન્યાયિક…
- નેશનલ
વિસ્તારાની ફ્લાઈટનું ભુવનેશ્વર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ…..
ભુવનેશ્વર: અતિવૃષ્ટિને કારણે વિન્ડશિલ્ડમાં તિરાડ પડતા વિસ્તારાની ફ્લાઇટનું ભુવનેશ્વર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બુધવારે વિસ્તારા ફ્લાઇટ UK-788ને કરા અને વાવાઝોડાને કારણે ટેકઓફના માત્ર 10 મિનિટ બાદ જ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. મળતી માહિતી અનુસાર આજે બપોરે…
- નેશનલ
મમતા બેનર્જીની ચૂંટણી પંચને ટકોર, ‘ભાજપ ચૂંટણીના પરિણામોમાં ઘાલમેલ કરી શકે છે’
માલદા: લોકસભાની ચૂંટણીના પગલે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ માલદા દક્ષિણ લોકસભા વિસ્તારના ફરક્કામાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. તેમણે લોકોને સંબોધતા આ ચૂંટણીના પરિણામોમાં ભાજપ ઘાલમેલ કરી શકે તેવી આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે 19 લાખ ઈવીએમ…
- નેશનલ
‘તૃણમૂલ કરતાં ભાજપને મત આપવો વધુ સારો’, કોંગ્રેસના આ નેતાના નિવેદનથી વિવાદ
કોલકાતાઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ મંગળવારે પશ્ચિમ બંગાળમાં એક ચૂંટણી કાર્યક્રમને સંબોધતા કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસને મત આપવા કરતાં ભાજપને મત આપવો તે ” વધારે સારું” છે. તેમના આ નિવેદન બાદ વિવાદ છેડાયો છે અને તૃણમૂલ કૉંગ્રેસે તેમને…
- મનોરંજન
પહેચાન કૌનઃ બે સુપરહીટ પિરિયોડિકલ સિરિયલ આપનારા આ એક્ટરને ઓળખી બતાવો
Prithviraj Chauhan આ ઐતિહાસિક સિરિયલ યાદ છે અને જોધા અકબરનો જલાલ…હા પણ આ બન્નેના ચહેરા યાદહોવા છતા તમે જ્યારે આ તસવીરો જોશો ત્યારે તમને વિશ્વાસ નહીં આવે કે આ એ જ રજત ટોકસ છે. એક સમયે યુવા દિલોની ધડકન રજત…
- મનોરંજન
અનુષ્કા શર્મા નાનપણમાં ફિલ્મો નહોતી જોતી, તેને પત્રકાર બનવું હતું
બેન્ગલૂરુ: અભિનેત્રી અનુષ્કા શર્મા બુધવારે 36 વર્ષની થઈ અને જન્મદિનના આ સ્પેશિયલ ડેએ ક્રિકેટર-પતિ વિરાટ કોહલીએ તેને રૉમેન્ટિક અંદાઝમાં વિશીશ આપ્યા હતા. વિરાટે ઇન્સ્ટાગ્રામ પર અનુષ્કા સાથેના ક્યૂટ અને રૉમેન્ટિક ફોટો શૅર કર્યા છે. કેટલાક અનુષ્કાની સિંગલ તસવીરો પણ તેણે…
- નેશનલ
ઓડિશાના દરિયાકાંઠે સુપરસોનિક SMART મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ
નવી દિલ્હી: ભારત માટે બુધવાર (1લી મે)ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો. ભારતીય નૌકાદળની એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મીડિયા અહેવાલ મુજબ, ભારતે ઓડિશાના દરિયાકાંઠે સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રીલીઝ ઓફ ટોરપિડો (SMART) મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું…
- આપણું ગુજરાત
ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિવસઃ રાષ્ટ્રપતિએ આગવી રીતે નાગરિકોને પાઠવી શુભેચ્છા
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસ નિમિત્તે નાગરિકોને આગવા અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી. તેમ જ બંન્ને રાજ્યના લોકો દેશના વિકાસમાં અસરકારક યોગદાન આપવાનું ચાલુ રાખશે તેવી આશા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર હિન્દી…
- આમચી મુંબઈ
ફરી એક વાર હાર્બર લાઈનમાં ટ્રેનસેવા ખોરવાઈ
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં ફરી એક વખત ટ્રેનસેવા ખોરવાઈ હોવાના સમાચાર જાણવા મળ્યા છે. હાર્બર લાઈનમાં સીએસએમટી અને વડાલા વચ્ચે ટ્રેનસેવા સ્થગિત કરવામાં આવતા પ્રવાસીઓ માટે આજનો રજાનો દિવસ હાલાકીભર્યો બન્યો છે. હાર્બર લાઈનમાં અનિવાર્ય સંજોગોને કારણે સીએસએમટી અને વડાલા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કોંગ્રેસના વેક્સીન મુદ્દે સરકાર પર આરોપ;ભાજપે કહ્યું; ‘ભ્રમ કોંગ્રેસની દેન’
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનાં મતદાન માટે માત્ર અઠવાડિયું જ બાકી છે ત્યાં જ કોંગ્રેસે દેશમાં વેક્સીન મુદ્દે ચાલી રહેલા અહેવાલોમાં આક્રમકતાથી ઝૂકાવ્તા સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકારને ઘેરી હતી. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલના આરોપનું ખંડન…