- આમચી મુંબઈ
ફરી એક વાર હાર્બર લાઈનમાં ટ્રેનસેવા ખોરવાઈ
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં ફરી એક વખત ટ્રેનસેવા ખોરવાઈ હોવાના સમાચાર જાણવા મળ્યા છે. હાર્બર લાઈનમાં સીએસએમટી અને વડાલા વચ્ચે ટ્રેનસેવા સ્થગિત કરવામાં આવતા પ્રવાસીઓ માટે આજનો રજાનો દિવસ હાલાકીભર્યો બન્યો છે. હાર્બર લાઈનમાં અનિવાર્ય સંજોગોને કારણે સીએસએમટી અને વડાલા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કોંગ્રેસના વેક્સીન મુદ્દે સરકાર પર આરોપ;ભાજપે કહ્યું; ‘ભ્રમ કોંગ્રેસની દેન’
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનાં મતદાન માટે માત્ર અઠવાડિયું જ બાકી છે ત્યાં જ કોંગ્રેસે દેશમાં વેક્સીન મુદ્દે ચાલી રહેલા અહેવાલોમાં આક્રમકતાથી ઝૂકાવ્તા સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકારને ઘેરી હતી. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલના આરોપનું ખંડન…
- આમચી મુંબઈ
નાશિકની સીટ પર પણ શિવસેના VS શિવસેનાઃ શિંદેએ કરી ઉમેદવારની જાહેરાત
મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના યોજવામાં આવશે, જ્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણીના દિવસે સ્કૂલ-કોલેજમાં રજા રહેશે. સાતમી મેના 11 સીટ પર મતદાન થશે. મહારાષ્ટ્રમાં શિવસેના વિરુદ્ધ શિવસેનાના ઉમેદવારો આમનેસામને લડશે. દક્ષિણ મુંબઈ અને ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પર ઉમેદવારોની જાહેરાત…
- આમચી મુંબઈ
ઉનાળામાં વાંચો Moonsoon News: મુંબઈગરા પર તોળાશે આટલા દિવસનું જોખમ!
મુંબઈઃ એપ્રિલ મહિનાની વિદાય પછી મે મહિનાની સવારી આવી ગઈ છે, જેમાં આગામી દિવસોમાં સૂર્ય નારાયણ દાદા આકરી ગરમીનો પરચો બતાવશે ત્યારે મુંબઈ મહાનગર પાલિકાએ ચોમાસાની તૈયારીઓ સાથે મોટી જાહેરાત કરી ચૂકી છે. આગામી દિવસોમાં ગરમી સાથે તેના સંબંધિત વિવિધ…
- આપણું ગુજરાત
સુરેન્દ્રનગરના ભાડુકા ગામના લોકોનો હુંકાર, ‘નર્મદાનું પાણી લાવશે તે જ પક્ષને મત આપશે’
ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકોની મુશ્કેલી વધી છે, બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળે છે. જો કે ઉનાળાના પ્રારંભ સાથે જ પાણીની અછતની સમસ્યા સર્જાઈ છે. ગુજરાતના સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના મૂળી તાલુકાના ભાડુકા ગામના લોકો ચિંતિત છે. આ ગામ મુખ્ય…
- ધર્મતેજ
આજનું રાશિફળ (01-05-24): May મહિનાનો પહેલો દિવસ કેવો હશે તમારા માટે? જાણો તમારી રાશિ શું કહે છે…
આ રાશિના જાતકો માટે દિવસ એકદમ શુભ છે. આવકના નવા નવા સ્રોત બની રહ્યા છે. પ્રોફેશનલ લાઈફમાં નવી નવી ઓળખાણ થઈ શકે છે. જવાબદારીઓ વધી રહી છે. ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. પરિવારમાં આનંદનો માહોલ જોવા મળશે.…
- મનોરંજન
આંખોમાં કાજલ લગાડીને ફોટોશૂટ કરાવનારી કરીનાને કેમ કહી લોકોએ ‘અસલી મસ્તાની’?
મુંબઈ: બે બાળકોની માતા બન્યા છતાં પોતાની કાતિલ અદાઓથી આજ સુધી લોકોને પોતાના કાયલ બનાવનારી અને જનરેશન-ઝી સુદ્ધાંને પોતાના ફેન્સ બનાવનારી કરીના કપૂરે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યો, જેની ખૂબ ચર્ચા થઇ રહી છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા…
- સ્પોર્ટસ
રાહુલ, ગાયકવાડને કેમ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું? રિન્કુ અને ગિલ કેમ રિઝર્વ્ડમાં?
નવી દિલ્હી: જૂનના ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. રોહિત શર્મા કૅપ્ટન અને હાર્દિક પંડ્યા વાઇસ-કૅપ્ટન છે. મોટા ભાગના ખેલાડીઓનો સમાવેશ ક્રિકેટચાહકોના ધાર્યા મુજબ થયો છે, પરંતુ ભારતીય ક્રિકેટમાં કેએલ રાહુલ વિશે ખૂબ ચર્ચા છે. રિન્કુ…
- નેશનલ
અરવિંદ કેજરીવાલના ધરપકડ કેસમાં સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યા આ 5 મોટા સવાલ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની ધરપકડના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે EDને 5 મોટા સવાલ પૂછ્યા છે. સુપ્રીમ કોર્ટે EDને આ 5 મોટા સવાલ પૂછ્યા હતા 1- જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે સામાન્ય…