- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લેઉવા પટેલ સમાજની પત્રિકા ફરતી કરવા મામલે 4 લોકોની અટકાયત, ધાનાણીએ ભાજપ પર કર્યા પ્રહાર
રાજકોટ: ગુજરાતમાં આગામી 7 મેના રોજ 25 લોકસભા સીટો માટે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે જાતિ-જ્ઞાતિના દાવપેચ રમવામાં વ્યસ્ત બન્યા છે. રાજ્યમાં એક તરફ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યો છે અને…
- ઇન્ટરનેશનલ
બોલો, અહીં Temprature@ 48, બ્રેડ અને દૂધ કરતાં મોંઘું વેચાય છે બરફ…
રાજ્ય સહિત દેશના અનેક વિસ્તારોમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસનો આંકડો વટાવી ચૂક્યો છે અને નાગરિકોમાં આ આગ ઓકતી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. માત્ર ભારત જ નહીં પણ દુનિયાના અનેક દેશો આવી આકરી ગરમીનો સામનો કરી રહ્યો છે. આફ્રિકાના માલીની…
- મનોરંજન
OTT Platform પર પણ Sanjay Leela Bhansaliનો જ દબદબો…
ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી ફરી એક પોતાના દમદાર પ્રોજેક્ટને કારણે ચર્ચામાં આવી ગયા છે અને આ વખતે તેઓ થિયેટર નહીં પણ ઓટીટી પ્લેટફોર્મ પર આવ્યા છે. સંજય લીલા ભણસાલીએ વેબ સિરીઝ હીરામંડીથી ડિજિટલ ડેબ્યુ કરી છે. પહેલી મેના હીરામંડીઃ ધ…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયાએ ત્રણમાંથી એક ફૉર્મેટમાં નંબર-વન રૅન્ક ગુમાવી
દુબઈ: સવા મહિનાથી આઇપીએલ રમાય છે એટલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હમણાં ભુલાઈ ગઈ છે, પરંતુ ક્રિકેટનું સંચાલન કરતી આઇસીસીએ રૅન્કિંગને લગતી ગણતરીઓ નજીકના ભૂતકાળની ઇન્ટરનૅશનલ મૅચોને આધારે કરવાનું ચાલુ જ રાખ્યું છે.શુક્રવાર સુધી ટીમ ઇન્ડિયા ટેસ્ટ, વન-ડે અને ટી-20 ત્રણેય ફૉર્મેટમાં…
- નેશનલ
કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરવા માટે SC તૈયાર, 7 મેના રોજ કરશે સુનાવણી
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) ચાલી રહેલી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને વચગાળાના જામીન (Interim bail)આપવાની સંભાવના પર વિચાર કરશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને…
- આમચી મુંબઈ
ટિટવાલા નજીક ટ્રેનમાં ચાકુ હુલાવી પ્રવાસીની હત્યા: બેની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચાલતી લોકલ ટ્રેનમાં ચાકુ હુલાવી પ્રવાસીની કથિત હત્યા કરવામાં આવી હોવાની આંચકાજનક ઘટના ટિટવાલા નજીક બની હતી. આ હુમલામાં મૃતકના મિત્રને પણ ઇજા થઈ હતી. પોલીસે હુમલો કરનારા બે જણની ધરપકડ કરી હતી, જ્યારે ફરાર બેની શોધ…
- સ્પોર્ટસ
કોહલીએ ઓપનિંગમાં અને રોહિતે વનડાઉનમાં રમવું જોઈએ: અજય જાડેજા
નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે એવું સૂચન કર્યું છે જે જાણીને ઘણાને નવાઈ લાગશે. અજય જાડેજાએ કહ્યું છે કે જૂનના ટી-20 વર્લ્ડ કપમાં કોહલીએ ઓપનિંગમાં રમવું જોઈએ અને રોહિતે તેના સ્થાને (વનડાઉનમાં)…
- આપણું ગુજરાત
શક્તિસિંહ ગોહિલનો દાવો, ભાજપના વિરોધ વચ્ચે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં 10 સીટો જીતશે
રાજકોટ: ગુજરાતમાં લોકસભાની 25 સીટો માટે મતદાનને હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આકરા પ્રહાર કરવાની એક પણ તક છોડતા નથી. રાજ્યમાં હાસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસ પાર્ટી પણ ક્ષત્રિય આંદોલનના કારણે મેદાનમાં આવી ગઈ…
- નેશનલ
નામાંકન દાખલ કરતા પહેલા 13 મેના રોજ PM મોદી કરશે……
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 મેના રોજ વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવશે. આ પહેલા 13 મેના રોજ તેઓ વારાણસીમાં રોડ શો કરશે. વારાણસી લોકસભા સીટ માટે 1 જૂન 2024ના રોજ મતદાન થશે. પીએમ મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે…
- મહારાષ્ટ્ર
અકોલામાં કાર અકસ્માતમાં બે બાળકી સહિત છ જણનાં મોત: ત્રણ જખમી
અકોલા: અકોલામાં ફ્લાયઓવર ઉપર બે કાર સામસામે ટકરાતાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે બાળકી સહિત છ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મૃતકોમાં અમરાવતી ટીચર મતદાર ક્ષેત્રના વિધાનપરિષદના સભ્ય (એમએલસી) કિરણ સરનાઈકના સગાંનો…