- આમચી મુંબઈ
ટિટવાલા નજીક ટ્રેનમાં ચાકુ હુલાવી પ્રવાસીની હત્યા: બેની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચાલતી લોકલ ટ્રેનમાં ચાકુ હુલાવી પ્રવાસીની કથિત હત્યા કરવામાં આવી હોવાની આંચકાજનક ઘટના ટિટવાલા નજીક બની હતી. આ હુમલામાં મૃતકના મિત્રને પણ ઇજા થઈ હતી. પોલીસે હુમલો કરનારા બે જણની ધરપકડ કરી હતી, જ્યારે ફરાર બેની શોધ…
- સ્પોર્ટસ
કોહલીએ ઓપનિંગમાં અને રોહિતે વનડાઉનમાં રમવું જોઈએ: અજય જાડેજા
નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે એવું સૂચન કર્યું છે જે જાણીને ઘણાને નવાઈ લાગશે. અજય જાડેજાએ કહ્યું છે કે જૂનના ટી-20 વર્લ્ડ કપમાં કોહલીએ ઓપનિંગમાં રમવું જોઈએ અને રોહિતે તેના સ્થાને (વનડાઉનમાં)…
- આપણું ગુજરાત
શક્તિસિંહ ગોહિલનો દાવો, ભાજપના વિરોધ વચ્ચે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં 10 સીટો જીતશે
રાજકોટ: ગુજરાતમાં લોકસભાની 25 સીટો માટે મતદાનને હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આકરા પ્રહાર કરવાની એક પણ તક છોડતા નથી. રાજ્યમાં હાસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસ પાર્ટી પણ ક્ષત્રિય આંદોલનના કારણે મેદાનમાં આવી ગઈ…
- નેશનલ
નામાંકન દાખલ કરતા પહેલા 13 મેના રોજ PM મોદી કરશે……
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 મેના રોજ વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવશે. આ પહેલા 13 મેના રોજ તેઓ વારાણસીમાં રોડ શો કરશે. વારાણસી લોકસભા સીટ માટે 1 જૂન 2024ના રોજ મતદાન થશે. પીએમ મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે…
- મહારાષ્ટ્ર
અકોલામાં કાર અકસ્માતમાં બે બાળકી સહિત છ જણનાં મોત: ત્રણ જખમી
અકોલા: અકોલામાં ફ્લાયઓવર ઉપર બે કાર સામસામે ટકરાતાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે બાળકી સહિત છ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મૃતકોમાં અમરાવતી ટીચર મતદાર ક્ષેત્રના વિધાનપરિષદના સભ્ય (એમએલસી) કિરણ સરનાઈકના સગાંનો…
- આમચી મુંબઈ
રૂ. પાંચ કરોડની ખંડણી માગવા પ્રકરણે થાણેના મનસેના નેતા સામે ગુનો દાખલ
મુંબઈ: પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગવાના આરોપસર એલ.ટી. માર્ગ પોલીસે થાણેના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા અવિનાશ જાધવ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જોકે મનસેના નેતાએ પણ સામે ફરિયાદ નોંધાવી હતી.ઝવેરી બજારમાં જ્વેલરી શૉપ ધરાવતા શૈલેષ જૈને (56) મનસેના નેતા…
- આમચી મુંબઈ
સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: આરોપી થાપનનું ગળાફાંસાને કારણે મૃત્યુ થયાની પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટતા
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અનુજ થાપનનું મૃત્યુ ગળાફાંસાને કારણે થયું હોવાની સ્પષ્ટતા પોસ્ટમોર્ટમથી થઈ હતી. બીજી બાજુ, આ હાઈ પ્રોફાઈલ કેસના આરોપીએ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં કથિત આત્મહત્યા કરતાં લૉકઅપ…
- આમચી મુંબઈ
શું ઉદ્ધવ ઠાકરેમાં ભાષણમાં સ્વાતંત્ર્યવીર સાવરકરનું નામ લેવાની હિંમત છે?”: અમિત શાહનો હલ્લાબોલ
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને મહાયુતિ દ્વારા રત્નાગીરી-સિંધુદુર્ગ લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમની સામે વર્તમાન સાંસદ વિનાયક રાઉત પડકાર ફેંકશે. કોંકણ પારંપરિક રીતે શિવસેનાનો ગઢ ગણાતો હોવા છતાં આ સીટ આ વર્ષે ભાજપને આપવામાં આવી છે અને સિનિયર રાણેને…
- આપણું ગુજરાત
વિધાનસભાની 5 સીટોની પેટા ચૂંટણીમાં 24 મુરતીયા મેદાને, 1 પણ મહિલા ઉમેદવાર નહીં
અમદાવાદ: ગુજરાતમાં આગામી 7 મી મેના રોજ લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ પેટા ચૂંટણીને લઈને ADR રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. ADR દ્વારા 5 વિધાનસભાની સીટો માટેની પેટા ચૂંટણીના ઉમેદવારોનું એનાલિસીસ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
પાટિલ આંખોમાં ઉજાગરા આંજીને, ધજાગરા ખાળવા ‘ઉડા-ઉડ’ કરે છે ?
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનાં મતદાનના આડે માત્ર ત્રણ દિવસ રહ્યા છે.પરંતુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ ચંદ્રકાંત રઘુનાથ પાટિલ ( સી આર) પોતાના લોકસભા મતક્ષેત્ર નવસારીને પડતો મૂકી,ગુજરાતમાં ચારે તરફ ઊડી રહ્યા છે. વડાપ્રધાન મોદીના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમમાં પાટિલ…